સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના પ્રથમ ફેઇઝનું કામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું , સૌરાષ્ટ્ર માટે સારી સુવિધા ઉભી થઇ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને વિના મુલ્યે સારવાર માટે અમદાવાદ જવુ પડતું હોવાથી રાજકોટ ખાતે ૧૨૦ કરોડના ખર્ચે યુનિર્વસિટી રોડ પર કેન્સરના દર્દીઓને સારવાર મળી રહે તે માટે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ બનાવવામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. કેન્સર હોસ્પિટલના પ્રથમ ફેઇઝના ખર્ચે બાંધકામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે સાંજે ચાર વાગે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું .કેન્સર હોસ્પિટલ બાદ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને એઇમ્સ મળે તેવા ઉજવળ સંજોગો જોવા મળી રહ્યા છે, તાજેતરમાં જ એમ્સની ટીમ રાજકોટ આવી ત્યારે રાજકોટને એઇમ્સ ફાળવવામાં આવે તેવી પુરી શકયતા હોવાનું જણાવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે આકસ્મિત લાભ થાય, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ રહે
- Rajkot : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવએ સૌરાષ્ટ્ર અને કચ્છ ડાક સેવાઓની કરી સમીક્ષા
- બાઈક દ્વારા લાંબી મુસાફરી દરમ્યાન આ ચાર બાબતોનું ધ્યાન રાખો ક્યારેય અડચણ નહિ આવે
- સાઉથના લોકો કેળાના પાન પર જ કેમ ખાય છે, જાણો તેની પાછળનું ખાસ કારણ
- એવું તે શું થયું કે, Lexus LM 350h નું બુકિંગ ભારતમાં થોભાવવામાં આવ્યું ?
- Gandhidham : જાહેર જનતાના આરોગ્યની સુવિધા અને હોસ્પિટલના વહીવટને સુધારવા કાર્યક્રમ યોજાયો
- ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી પણ ગુનો : સુપ્રીમ
- ધર્મસ્થળાના વડા વીરેન્દ્ર હેગડે અને આચાર્ય લોકેશ વચ્ચે વિવિધ વિષયો પર વાતચીત