કેશોદના પુર્વ પાસ કન્વીનર સામે ફરિયાદનોધવામાં આવી છે. પુર્વ પાસ કન્વીનર ભરત લાડાણી વિરૂધ્ધ નોંધવામાં આવી છે આ ફરીયાદ, તેના પર વિશ્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધવામાં આવી છે. રૂ.૨૫૩૦૦૦ ની છેતરપિંડી અંગે આ ફરીયાદ નોંધવામાં આવી છે .અમદાવાદના પ્લાસ્ટિકના જોબ વર્કના વેપારીએ નોંધાવી ફરીયાદ સાચવવા આપેલ ૨૫૩૦૦૦ પરત ન કરતા નોંધાઈ ફરીયાદ.કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ.
Trending
- KTM 390 Enduro R 11 એપ્રિલે થશે ભારતમાં લોન્ચ…
- રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે CM પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો
- વાસી કે સડેલો ખોરાક ખાધા પછી પણ પ્રાણીઓ બીમાર કેમ નથી પડતા..!
- ભાવનગર: જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને “વિશ્વ આરોગ્ય દિવસ”ની ઉજવણી
- 2025 Yamaha FZ-S Fi દમદાર ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ…
- યુવાનની હ-ત્યાના મામલે આરોપીનું કાલાવડથી જામનગર સુધી કરાયું રી-કન્ટ્રકશન
- ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પર alphabets આડાઅવળાં શા માટે હોઈ છે..!
- ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટેની 5 સર્વશ્રેષ્ઠ સ્થળો…