વોર્ડ નં.૧૦માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ પર નીલકંઠ મહાદેવ મંદિર પાસે આફ્રિકા કોલોની-૩માં પેવર બ્લોકના ખાતમુહર્ત પ્રસંગે કોપોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, સિન્ડીકેટ મેમ્બર વિજયભાઇ ભટ્ટાસણા, સ્થાનીક ભાજપના કાર્યકરો નાનજીભાઇ ચારોલા, કિશોરભાઇ મોતીપરા, રાજુભાઇ ગાંધી મુન્નાભાઇ દાફડા, સ્થાનીક અગ્રણીઓ સુવિધા એપા. પ્રમુખ મગનભાઇ કાસુન્દ્રા, રમેશભાઇ શાપરીયા મંદિરના પુજારી નાનુભાઇ ત્રિવેદી, મનોજભાઇ વણપરીયા, ગોહેલ વૈશાલીબેન, ભારતીબેન લાખાણી, સ્વાતીબેન લાખાણી, રીનાબેન લાખાણી, આરદેશણા નીશાબેન, ચંદારાણા મેઘાબેન, નીલમબેન સેજપાલ, પ્રીતીબેન પારેખ, અંજનબેન સુબા, આદ્રેશા નયનાબેન, સ્મીતાબેન લાખાણી, મમતાબેન રત્નાગરીયા, રસીલાબેન મકવાણા, આનંદબાળાબેન મકવાણા, જોશનાબેન કાસુમ્બા, ચંદ્રિકાબેન કાલવીયા, અંજલીબેન કાસુન્દ્રા, જલ્પાબેન ધીંગાણી, નીરૂબેન ગાંધી, મંજુલાબેન અમૃતીયા, રશ્મિબેન વાછાણી, કમલાબેન ધકાણ, ઉર્મીલાબેન કાલાવડીયા, અસ્મીતાબેન ગોધાણી, રેખાબેન વાછાણી, દક્ષાબેન શાહ, પુષ્પાબેન કાલાવડીયા, ફાલ્ગુનીબેન ઠાકર, મધુબેન પાનસેરા, સહીતના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે, શુભ દિન.
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી