આં*ત*કવાદની કોઈ પણ પ્રવૃત્તિ ભારત માટે યુધ્ધ સમાન..! ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આ*તં*કવાદી કૃત્યને ભારત વિરુદ્ધ “યુદ્ધનું કૃત્ય” ગણવામાં આવશે અને તે…
National
“હવાઈ હુમલાના સાયરનના અવાજનો બિનજરૂરી ઉપયોગ ન કરો” : ગૃહ મંત્રાલયની મીડિયા ચેનલોને કડક સૂચના ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) એ દેશના તમામ ટીવી અને ડિજિટલ…
ચોમાસાની શરૂઆત ચાર દિવસ વહેલા થશે: હવામાન વિભાગ સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસું 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે…
હજુ ઓપરેશન સિંદુર ચાલુ હજુ પાકિસ્તાન અવળચંડાઇ કરે તો સેના જડબાતોડ જવાબ આપવા તૈનાત ભારત સરકારે શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ…
કેદારનાથ ધામ યાત્રામાં હેલી સેવા ચાલુ રહેશે, સીએમ ધામીએ કહ્યું- ‘ભક્તોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ’ કેદારનાથ ધામ યાત્રા દરમિયાન હવાઈ સેવા અવિરત ચાલુ રહેશે.…
ભારત સરકારે ૭ મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત નવ આ*તંકવાદી છાવણીઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સચોટ હવાઈ અને આર્ટિલરી હુ*મલા કર્યા છે.…
ઓપરેશન સિંદૂર બાદ તણાવ વધી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ સમગ્ર ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ ‘શું કરવું અને શું ન…
અમદાવાદ: ભારત સરકારે આતંકીઓ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું…
ત્રણેય સેના પ્રમુખો અને CDS એ PM મોદી સાથે કરી મુલાકાત, રાજનાથ સિંહ પણ રહ્યા હાજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક ત્રણેય સેનાના…
ભારતીય રાફેલ પાયલટ શિવાંગી સિંહને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા હોવાના વાયરલ દાવા ખોટા ભારત પાકિસ્તાન યુદ્ધ અપડેટ : પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ સોશિયલ મીડિયા પર…