MAHAKUMBH 2025

Supreme Court'S Decision On The Stampede In Mahakumbh

કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, આ સૂચનાઓ આપી મહાકુંભમાં થયેલી ભાગદોડ પર સુપ્રીમ કોર્ટની પ્રતિક્રિયા સામે આવી છે. સુપ્રીમ કોર્ટે 2025ના મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે દાખલ…

5 New Buses Will Leave From Gujarat For Mahakumbh, Bookings Start

અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1-1 બસ અને સુરતથી 2 બસ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાની પવિત્ર ડૂબકી લગાવવા માટે આ…

Amritsnan Today In Prayagraj Mahakumbh: Dubai Of Faith Of Crores Of Devotees

ત્રિવેણી ઘાટ પર વધુ પડતા દબાણને રોકવા માટે તંત્ર સજ્જ : ત્રણ અખાડાના હજારો સંતોએ સંગમમાં ડૂબકી લગાવી મહાકુંભ સૌથી પવિત્ર હિન્દુ મેળાવડાઓમાંનો એક છે. જેમાં…

Mamta Kulkarni Dismissed From Mahamandleshwar Post

મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા અંગે વિવાદ વધ્યો છે. આચાર્ય મહામંડલેશ્વરને હટાવવાની જાહેરાત પણ થઈ શકે છે અજય દાસના નિવેદન બાદ સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે…

Government In Action To Stop Illegal Routes In Kumbh

એક જ દિવસમાં વિમાન ભાડામાં 50 ટકાનો ઘટાડો દિલ્હીથી પ્રયાગરાજ સુધીની ફ્લાઈટ્સની કિંમત 29,000થી ઘટીને સરેરાશ 10,000 કરાઇ મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેને…

Another Accident In Mahakumbh, Fire Breaks Out And Tents Burnt To Ashes

મહાકુંભમાં ફરી અકસ્માત ટેન્ટ સિટીમાં આગ લાગી ઘણા કોટેજ બળીને થયા ખાખ મહાકુંભ 2025: ગુરુવારે બપોરે મહાકુંભમાં ફરી એકવાર ભીષણ આગ લાગી. આના કારણે એક ડઝનથી…

Seeing Her Husband Who Disappeared 27 Years Ago In This Form, The Ground Slipped From Under Her Wife'S Feet...

પટનાથી પતિ ગાયબ થયો હતો મહાકુંભમાં તેને અઘોરી તરીકે જોઈને પત્ની ચોંકી ગઈ 27 વર્ષથી પોતાના પરિવારથી અલગ રહેતો એક માણસ મહાકુંભમાં પોતાના પરિવાર સાથે ફરી…

These 5 Major Changes Took Place After The Stampede In Mahakumbh

મહાકુંભમાં ભાગદોડમાં 30 લોકોના મોત બાદ, ભીડ અને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ સાથે, સીએમ યોગીએ ભક્તોને માર્ગદર્શિકાનું પાલન કરવાની…

Mahakumbh Mela: Devotees Throng Despite Tragedy

સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું, જેનાથી કોઈપણ…

What Is Sangam Nose, Where Yogi Adityanath Had Asked Not To Go

પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી) ની રાત્રે સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત અને ડઝનબંધ ઘાયલ થવાની આશંકા છે.…