શારીરિક અશકત મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સામાજીક પહેલ હાલ શ્રાવણ માંસ શરુ થતાં તહેવારોની સિઝન પણ શરુ થવા લાગી છે તેવામાં શ્રાવણ સુદ પુનમના રોજ ભાઇ અને…
Surendranagar
કોંગ્રેસ દ્વારા મફત દાખલા કાઢી આપવા માંગ સમગ્ર રાજયમાં આસમાની પ્રકોપથી પ્રજા અને ખાસ કરીને ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ત્યારે ખેતીમાં નુકશાન માટે મામલતદાર કચેરીઓમાં…
જીલ્લાની હાલની પરિસ્થિતિને જોઈ નિર્ણય લેવાયો: ચાલુ વર્ષે મેળો નહી યોજાય ઝાલાવાડ ધર્મ અને પરંપરા માટે જાણિતો મલક છે. દરેક તહેવારોની ઉમંગભેર ઉજવણી કરતા મલકમાં વર્તમાન…
૧૦૦થી વધુ ગામોને અસર, સ્ટેટ વિભાગ હસ્તકના ૩ હાઈવે હજુ બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા મેઘાએ સર્વત્ર વિનાશ વેર્યો છે. ઘોડાપૂરના મારથી હજુ લોકો બહાર આવ્યા નથી.…
લો-પ્રેશર અને અપરએર સાયકલોનીક સરકયુલેશન જેવી બબ્બે સિસ્ટમો સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ૨૭મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે…
વિજય રૂપાણીએ હવાઇ નિરિક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા સીએમ રૂપાણીએ ચોટીલા અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. જુઓ…
સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા: ચોટીલામાં સાંબેલાધારે ૧૩ ઈંચ થાનમાં ૭ ઈંચ, સાયલા અને મુળીમાં ૫ ઈચ, લખતરમાં ૪ ઈંચ, ચુડા અને વઢવાણમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો:…
વડોદ ડેમમાં પાણી છોડાતા વાડી વિસ્તારમાં ખેડુત ફસાયા તા સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના વડોદ ડેમમાં પાણીની આવક વધતા સિંચાઇ વર્તુળો દ્વારા પાણી છોડવામાં આવતા નીચાણ વાળા…
થાનમાં ૭ ઈંચ, સાયલા અને મુડીમાં ૫ ઈચ, લખતરમાં ૪ ઈંચ, ચુડા અને વઢવાણમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો: જિલ્લામાં ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર: તમામ જળાશયો…
પાલીકાના સદસ્યો વિરૂધ્ધ હાય હાયના નારા લગાવ્યા: કારોબારી ચેરમેનના વોર્ડમાં જ વરસાદી પાણીનો નિકાલ ન થતા રોષ સુરેન્દ્રનગર શહેરમાં પડેલા ૬ ઇંચ જેટલા વરસાદથી જનતાની સમસ્યા…