Surat

ધૂન-કિર્તન, સંત સત્સંગ તેમજ ત્રણ દિવસની વ્યાખ્યાનમાળા યોજાઈ મંદિરે સાધના, આરાધના, ઉપાસના અને હિન્દુ ધર્મના સંસ્કારોનું કેન્દ્ર છે. મંદિરએ અંધશ્રદ્ધાનું નહીં પરંતુ નમ્રતા અને નિખાલસતા પ્રગટાવવાનું…

કતારગામ પોલીસ મથકથી એક કિમીના એરિયામાં બુધવારે મોડી સાંજે કરોડોના હીરાની લૂંટ થઇ હતી. અનાથ આશ્રમ ગોધાણી સર્કલ પાસે સેફ ડિપોઝીટ વોલ્ટમાં ગ્લો સ્ટાર ડાયમંડનો મેનેજર…

ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ: અન્નકુટ, હાટડી તથા પૂજનોત્સવના દર્શનનો લાભ લેતા બાળકો યુવાનો સ્વામીનારાયણ ગુરુકુળ વરરોડ સુરત ખાતે રંગોત્સવ, પુષ્પોત્સવ સાથે ભગવાનનો પ્રતિષ્ઠોત્સવ ભાવથી ઉજવાયો હતો. રાજકોટ સ્વામીનારાયણ …

જગુઆર લેન્ડ રોવર ઇંડિયાએ સુરત શહેરમાં નવજીવન વૈભવી કારના અધિકૃત રિટેલર તરીકે ઓપનિંગની જાહેરાત કરી છે. જેથી ભારતમાં તેનું વધુથી વધુ વિસ્તરણ થઈ શકે. નવજીવન વૈભવી…

સુરતમાં સામુહિક આપઘાત મામલો સામે આવ્યો હતો. સુરત પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને જલ્દીથી ફરિયાદીને યોગ્ય ન્યાય અપવવાનો વાયદો કર્યો. સુરતનાં સરથાણામાં આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં…

missing children

રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં બાળકો ગુમ થવાનું પ્રમાણ વધ્યું મોરબી : રાજ્યમાં દરરોજ સાત બાળકો ગુમ થઈ રહ્યા છે જે પૈકી ચાર બાળકો સુરત, અમદાવાદ,…

Gujarat | Surat

બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા થતાં નવસારીના વેપારીને બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરીને છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા…

amarnath yatra bus driver sheikh salim

વિરતાને બહાદૂરી બદલ નકદ ઈનામ તેમજ શૌર્યતા પદકથી સુરતનાં ડ્રાઈવરને સન્માનીત કરાશે ગત વર્ષે અમરનાથમાં થયેલા આતંકી હુમલામાં અનેકે જીવ ગુમાવ્યા હતાતો હજારો યાત્રીઓ ફસયા હતા…

સ્પાઈસ જેટની સુરતથી દિલ્હી જતી ફ્લાઈટ કેન્સલ થતાં એક પેસેન્જર એરપોર્ટના પરિસરમાં ઉપવાસ પર ઉતરી ગયો હતો. પેસેન્જરે ત્રણેક મહિના અગાઉ ફ્લાઈટ બુક કરાવી હતી. પરંતુ…

merethon| Vadodara

61 વર્ષીય ભારતભાઈ સોમાણીનું હુમલો આવતી થયું મોત 21 કી.મી. ની દોડમાં ભાગ લેવામાટે આવ્યા હતા ભરતભાઇ દોડ દરમિયાન હુમલાથી મોત્ત નીપજયું હતું. હજારોની સંખ્યામાં આવેલા…