Gujarat News

bjp | avasyojana

રૈયા રોડ પર સદ્ગુરુ‚ ર્તિધામમાં જનસુવિધા કેન્દ્રમાં સર્વેના ફોર્મ ભરવા રૂ.૧૦૦ લેવાતા હોવાની ફરિયાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સુધી પહોંચી: વિજીલન્સ દોડાવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના…

Rmc |registration | marrage | birth |death

જન્મ-મરણના દાખલાના કાગળની ગુણવત્તામાં પણ સુધારો કરાયો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મેરેજ રજિસ્ટ્રેશનની ત્રણ નકલો જ આપવામાં આવતી હોવાની ફરિયાદો મળતા આ અંગે સ્ટે.કમીટીના ચેરમેન…

amitshah | bjp | rajkot

અમિત શાહ ચાર્ટડ પ્લેનમાં સાંજે ૭ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પાંચ મિનિટના ટૂંકા રોકાણ પછી બાયરોડ સોમના જવા રવાના થશે: શહેર ભાજપ દ્વારા…

tax | chairman |zone office

ત્રણેય ઝોન કચેરીએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરવા અધિકારીઓને આદેશ આપતા પુષ્કર પટેલ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ વેરામાં વ્યાજ માફી યોજના ચાલતી હોવાના કારણે કરદાતાઓનો ધસારો રહે…

arthoutsav |children |aryavir school

આર્યવીર સ્કુલનો ત્રીજો વાર્ષિક ઉત્સવ રંગારંગ ઉજવાયો: બાળકો દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરાઈ: પ્રેક્ષકો પ્રભાવિત ‘અસ્માકં વીરા ઉત્તરે ભવન્તુ…’ ના સૂત્રને ર્સાક કરતી આર્યવીર સ્કુલ દ્વારા…

hall ticket | exam |student

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ-ડાઉન્ટ શ‚: પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ડીઈઓ-શાળાના આચાર્યોની બેઠક સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટ મુકવાની કામગીરીનો ધમધમાટ બોર્ડની પરીક્ષાના વિર્દ્યાથીઓને…

jain | soul |scriptures | identity

ગોરેગામમાં ધીરજમુનિના સાંનિધ્યે સંઘલાણીનું વિતરણ ગોરેગામ સ્થા.જૈન સંઘ મુંબઈ ખાતે ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં સંઘ સુવર્ણ જયંતિ વર્ષ નિમિતે અનેરો ધર્મોત્સાહ છવાયો છે. સકલ સંઘે ઉભા થઈને…

house | avasyojana |agency agent

સર્વે માટે ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવા કોર્પોરેશનની અપીલ કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી આવાસ યોજના” અનુસંધાને સરકાર દ્વારા કેવા પ્રકારના આવાસ બનાવવા જોઈએ તે અંગે માહિતી પ્રાપ્ત કરવા…

AAP | indepence meeting

૨૬મીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોક પ્રશ્ર્નો અંગે આવેદન આપશે: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડી…

bhanuben babriya | women |bjp

વિધાનસભામાં વિપક્ષોની પ્રશ્ર્નોતરીનો પ્રત્યુતર આપતા ભાનુબેન બાબરીયા રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ રાજયપાલના પ્રવચન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાનુબેન બાબરીયા અને એ ચિંતાના ભાગ‚પે બહેનો માટે…