Gujarat News

krishna | rajkot

ઉકાણી પરિવાર આયોજીત કામાં ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી: દિવ્ય-મધુર વાતાવરણમાં પોથીયાત્રા નીકળી: આચાર્યપીઠે પૂ.વ્રજરાજ કુમારના શ્રીમુખેી કાનું રસપાન ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કા મહોત્સવમાં “ઓમ…

marwadi university | robocon 2017 | abtak media

રોબોકોન-૨૦૧૭માં દેશની પ્રખ્યાત કોલેજો વચ્ચે મારવાડી કોલેજએ સ્થાન મેળવ્યું: ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે. રોબોકોન-૨૦૧૭માં મારવાડી કોલેજનાં વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળી છે. મારવાડી કોલેજના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં…

diu | drink |

દીવ વહિવટી તંત્રએ દારૂ ની ૧૩૨ દૂકાનો બંધ કરવાની નોટિસ ફટકારી મદિરાપાન કરવાની ઈચ્છા સો દિવ ફરવા જતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓ માટે માઢા સમાચાર મળી રહ્યાં…

saurashtra univercity | exam | student

‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે પરીક્ષાચોરી મોટો પડકાર: બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. સહિતના જુદા-જુદા કોર્ષની પરીક્ષાઓ શરૂ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ પરીક્ષા ફીવર છવાયો છે. ગઇકાલે…

board exam | student

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના આજે બીજા દિવસે એકમાત્ર ધોરણ ૧૨ કોમર્સમાં તત્વજ્ઞાનનું પેપર લેવામાં આવશે. જ્યારે…

board exam | student

બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર પાઠ્ય પુસ્તક આધારિત નિકળતા વિદ્યાર્થીઓ રાજી: પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ પરીક્ષા: છાત્રોનું સ્વાગત કરાયું. સૌરાષ્ટ્રભરમાં ગઇકાલથી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં…

fire safety | morbi | morbi mahanagar palika

આરટીઆઈ અંતર્ગત માંગેલી માહિતીમાં વિગતો બહાર આવી. મોરબીમાં મંજુરી વગર આડેધડ બહુમાળી એપાર્ટમેન્ટો ખડકી દેવાયા છે અને હાલ ખડકવામાં આવી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા…

aashapura temple

ચૈત્ર સુદ સાતમે ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે: રાજાબાવા હવનમાં બીડુ હોમશે. ભુજથી ૧૦૦ કિ.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર…

talati | gujrat

ગુજરાતમાં ૧૨,૦૦૦ જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે,એવું પંચાયત રાજય પ્રધાન જયંતીભાઈ કવાડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર સો એ…

aambaji temple | temple

દ્વારકાધીશની ૧૭.૨૮ કરોડની આવક: વિધાનસભામાં સરકારે આપી માહિતી. ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં ૮૮.૪૫ કરોડ ‚પીયાની આવક થઈ હોવાની વિગતો રાજય સરકારે વિધાનસભામાં…