Gujarat News

daudi vora community in rajkot

દાઉદી વ્હોરા કોમના ૫૩માં ધર્મગુ‚ સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબે તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન દાઉદી વ્હોરા સમાજના લોકોને તમાકુના વ્યસની તદ્દન મુકત વાનું ફરમાન કર્યું હતું. આ…

aam admi party rajkot

પાર્ટીએ ૩૬ જેટલા સંગઠન સભ્યોને નિયુકત કર્યા: આપ ના હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી બીજા તબકકા કાર્યક્રમો જાહેર કર્યા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાના ભણકારા વાગી રહ્યા…

rajkot bjp and congress fight with rajkot municipal corporation officers

કોંગ્રેસ માનસીક સંતુલન ગુમાવી બેઠા છે, તેથી પર હાથ ઉપાડે છે: ભાજપ પ્રજાના કામો કરવા પ્રાથમીક ફરજ લોક પ્રતિનિધી તરીકે પ્રજા પ્રશ્ર્ને અમે પાછી પાની નહીં…

gujarat police

રાજકોટ જીલ્લામાં ૯ ફોજદારની નિમણુંક:અમરેલીના ૧૮, જામનગર ૪, પોરબંદરનાં ૯ અને સુરેન્દ્રનગરના ૧૦ જવાનોનો સમાવેશ. ગુજરાત રાજયના પોલીસ વિભાગમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જવાનોએ ફોજદાર બનવા…

chandigadh international conference got award to rajkot teacher

ડો.ભાવિન સેદાણી અને ડો.દિપેશ કામદારે બેસ્ટ પેપર પ્રેઝન્ટેશનમાં માર્યુ મેદાન. રાજકોટના અને અમદાવાદની એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજના ઈ.સી.વિભાગના પ્રોફેસર ડો.ભાવિન શશીકાન્ત સેદાણી તથા વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના એસોસીયેટ પ્રોફેસર ડો.દિપેશ…

dhananjay group launch srdar patel and swami vivekanand statchu on this staurday

ભાજપ આજે પોતાના સિધ્ધાંત અને મુલ્યો સો કેન્દ્ર સહીત દેશભરમાં ૧૬ રાજ્યોમાં સરકારમાં કાર્યરત છે : સખીયા-મેતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ,…

dhananjay group rajkot abtak media

ધનંજય ગ્રુપ તા વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપ દ્વારા તા.૮ને શનિવારે સાંજે ૫:૩૦ કલાકે લોધીકા તાલુકાના પાંભર ઈટાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલ તા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું…

sai ram dave

સાંઈરામ દવે દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક ‘પેરેન્ટિંગ સોલ્યુશન’ દ્વારા એક નવો જ અધ્યાય શરૂ. જાણીતા કેળવણીકાર અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેનું સાવ નવું જ ‚પ તેણે…

rajkot

વીરપ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ સવા કરોડના ખર્ચે નવનિર્મિત જિનાલયને દિવ્યમાન રોશનીનો શણગાર રાજકોટ જૈન તપગચ્છ સંઘ (દાદાવાડી) સંચાલિત મહાવીર સ્વામી જિનાલય (જાગના જિનાલય)માં તા.૯ને રવિવારે…

20170405 110548 scaled

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જેતપુર તાલુકાના મેવાસામાં શ્રી સુર્યમંદિર ધારેશ્વર  ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું રામનવમીના પ્રવિત્ર દિવસે વિશાળ જનમેદનીને રામનવમીની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ…