એકટીવ પેનલના ૧૬ અને નવસર્જન પેનલના ૮ સભ્યો મળી ૨૪ સભ્યોની કારોબારી સમિતિ: ચેમ્બરમાં ઈલેકશનને બદલે સિલેકશનને પ્રાધાન્ય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની આગામી ૨૯મીએ…
Gujarat News
પશ્ર્ચિમ રેલવેને ૧૩મી તારીખે ૧૫૦ વર્ષ પૂરા થયા તે સંદર્ભ પશ્ર્ચીમ રેલવેના હેડ કવાર્ટસમાં એક રેલવે સપ્તાહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જીમ સરએ રાજકોટને…
૧૫૦ વિર્દ્યાથીઓએ પદવીદાન સમારોહમાં ઉપસ્તિ રહી ડિગ્રી સ્વીકારી: સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિની ઉપસ્થીતી ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ)નો ૩૦મો પદવીદાન સમારોહ ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાયો…
ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા જાજરમાન આયોજન: ૪૦ યુગલો પ્રભુતામાં પગલા માંડશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમીતી તા સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી…
૩૦૦૦થી વધુ તાલીર્માીઓને હસ્તકલા, ખેતી વિષયક, ફૂડ પ્રોસેસીંગ, ઈમીટેશન, સીલાઈ કામ, બ્યુટી પાર્લર અને કડિયાકામ સહિતની અપાઈ તાલીમ ભારતીય સ્ટેટ બેંક – ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસની…
મોહનદાસથી મહાત્મા સુધીની અણકહી આધ્યાત્મિક સફરને અનાવૃત કરતુ નાટક રવિવારે સાંજે ૮:૩૦ કલાકે હેમુગઢવી હોલમાં યોજાશે ભારતીય ઈતિહાસની એક અણકહી કાને રજૂ કરતું, અધ્યાત્મ અને સંસ્કૃતિને…
મૃત્યુઆંક-૧૨ થયો: કાળઝાળ ગરમીમાં રોગચાળો વધતા લોકોમાં ભય: ચાર દર્દી સારવાર હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળો વધતા ભયનો માહોલ ફેલાયો છે. હાલ હોસ્પિટલોમાં તાવ અને…
સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અઘ્યક્ષ અરવિંદ અગ્રવાલે રરમીએ પહેલા ઇટીપી શ‚ કરવા આપી સલાહ સુપ્રીમ કોર્ટ દ્વારા ઉદ્યોગોને પ્રાઇમરી એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) કાર્યરત…
દલીત સમાજના આંગણે દિવાળી જેવો માહોલ: ગામે ગામ મહારેલી, સેમિનાર, નિદાન-સારવાર કેમ્પ સહિતના આયોજનો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, મહામાનવ, દલિત સમાજના…
રૂ.૭ કરોડથી વધુ રિકવર કરવા ડેબ્ટ રિકવરી એજન્સીનું નિર્માણ: ડિફોલ્ટરોની વિગતો માટે સોફ્ટવેર બનાવાયો: સંગઠનમાં ૪૦૦થી વધુ ઉત્પાદકો જોડાયા કોઇપણ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ડિફોલ્ટર ગ્રહણ સમાન…