વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (સાયન્સ)ના વિર્દ્યાીઓ તા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાના ઉમદા સામાજિક હેતુસર આજરોજી આયોજીત…
Gujarat News
સ્વાઈન ફલુનો કોઈ કેસ નોંધાય તો આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ૧ કલાકમાં દર્દીને ઘરે જઈને ઘરમાં અન્ય સભ્યોની તપાસ કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પણ સ્વાઈન…
પુષ્કળ પ્રમાણમાં પાણી, ફ્રુટ જયુસ, નાળીયેરનું તેલ અને ૩૦થી ૩૫ એસ્પીયરનું સનસ્ક્રીન ત્વચાને આપશે રાહત ઉનાળાનાં મધ્યમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રી નજીક પહોચી જતા લોકો ત્રાહીમામ…
બફારાથી બચવા રેસીડેન્શીયલ અને કોમર્શીયલ સેગમેન્ટમાં એસી અને કુલરનો વપરાશ વધતા વીજળીની માંગમાં ધરખમ ઉછાળો હાલ, ઉનાળાની ઋતુ ચાલી રહી છે. સુર્યનારાયણના આકરા તાપથી લોકો ત્રાહિમામ…
શ્રીમદ્દ રામચંદ્ર મંદીર દ્વારા ત્રિદિવસીય સ્વાઘ્યાયમાં મુમુક્ષુઓ ઉમટયા રાજકોટ ખાતે આવેલા શ્રીમદ્દ રાજચંદ્ર મંદીર દ્વારા રાજચંદ્ર પ્રભુના સમાધિ દિન પૂર્વે આયોજીત ત્રિદિવસય સ્વાઘ્યાય શ્રેણીનાં ઼પ્રથમ ચરણમાં…
પોલીસ દમનના મામલે ત્રણેય યુવાનોએ દવા પીધી: ત્રણેયને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડયા: પોલીસે આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યો ધોરાજી શહેરમા બાબાસાહેબ આંબેડકર ની શોભા યાત્રા દરમ્યાન ત્રણ…
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે કોર્પોરેશન દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.…
કાયદાની અમલવારી ન કરનાર શાળાઓને શહેર કોંગ્રેસ પાઠ ભણાવશે ખાનગી શાળાઓમાં ઉઘરાવાતી તોતીંગ ફી મામલે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે છે. આ કાયદાની અમલવારી ન કરનાર…
શહીદ જવાનોને શ્રઘ્ધાંજલી અર્પણ: ફાયર વાહનો સાધનોની રેલી યોજાઇ રાજકોટ મહાનગરપાલીકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ દ્વારા એક વર્ષમાં ૧૧૩૨૧ કોલનો નિકાલ કરવામાં આવ્યો છે. ફાયર સર્વીસ…
મૃત્યુઆંક-૧૨ થયો: કાળઝાળ ગરમીમાં રોગચાળો વધતા લોકોમાં ભય: ચાર દર્દી સારવાર હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળો વધતા ભયનો માહોલ ફેલાયો છે. હાલ હોસ્પિટલોમાં તાવ અને…