ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચના મુજબ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન બળદેવજી ઠાકોર (ધારાસભ્ય)ના આદેશ મુજબ રાજકોટના રહીશ મોહનભાઈ સગરામભાઈ સિંધવને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
Gujarat News
લાઇફ બ્લડ સેન્ટર પઘ્ધતિથી રકત ચકાસણી ગુજરાતની પ્રથમ અને દેશની નવમી બ્લડ બેંક: ડો. સંજીવ નંદાણીએ અબતક સાથેની મુલાકાતમાં આપી વિગતો દર્દીની મહત્તમ સલામતી માટે લાઇફ…
શહેરમાં ૩ સ્ળે કામચલાઉ ધોરણે એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીનો ધમધમાટ: ઈજનેરોએ માપણી કરી ડિઝાઈન બનાવી શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના…
જીતુ રાજુભાઈ માવાણી નામના વેપારીની વખારમાં આરોગ્ય શાખાનું ચેકિંગ: કેરીનું ગોડાઉન સીલ કરાયું કેલ્શીયમ કાર્બાઈડી કેરી સહિતના ફળો પકાવતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે…
ભુતકાળમાં પુસ્તકોએ કરેલી મદદનું ઋણ ચુકવવા નિવૃત પ્રિન્સીપાલ શેખ મહમદ અમદાવાદના આશ્રમ રોડ પર પુસ્તકોનું વેચાણ કરે છે અમદાવાદના આશ્રમ રોડ ઉપર સંન્યાસ આશ્રમ નજીક ખુણાપર…
રવિવારે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસે વેરો સ્વીકારાશે: ૫૪૭૧૪ કરદાતાઓએ વ્યાજ માફી યોજનાનો લાભ લીધો: ૨૮.૪૮ કરોડનું વ્યાજ માફ કરાયુ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલી…
જામનગર ખાતે રૂા.૬.૨૫ કરોડનાં ખર્ચે નિમાર્ણાધીન આર.ટી.ઓ. કચેરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાજયનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલમાં દેશનાં લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી કી સમગ્ર દેશમાં હાલમાં…
ગુજરાતીમાં કહેવાય છે કે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, વરખામાં વાગડ ભલો અને કછડો બારેમાસ, આ પંક્તિ પ્રમાણે ખરેખર કચ્છ ફળોમાં બારેમાસ આગળ ધપી રહ્યું…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પરશુરામ મંદિરોમાં ભકતો દર્શનાર્થે ઉમટયા: ઠેર-ઠેર શોભાયાત્રા નિકળી, મહાઆરતી, પુજા, મહાપ્રસાદ, સંતવાણી, ભજન-કિર્તન સહિતના કાર્યક્રમોથી ધાર્મિક વાતાવરણ છવાયું બ્રાહ્મણોના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતી…
‘અબતક’ના સ્ટીંગ ઓપરેશનમાં ડો.એસ.પી.સિંહનું ભોપાળુ છતુ યુ: હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટનો ઢાંક પીછોડાનો પ્રયાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.પી.સિંહ હાજર યા ત્યારી આજદિન સુધી જુની…