નિર્દોષ છોડી મુકયા છે તેવા લોકો સામે હવે ફરી કોર્ટમાં કેસ ચાલશે મેટ્રોકોર્ટમાં ૨૦૧૬માં જાહેરનામા ભંગની (આઇપીસીની કલમ ૧૮૮) હજારી વધુ ફરિયાદ કોર્ટે એક કોમન ઓર્ડર…
Gujarat News
એકલા ભાવનગરમાં જ ડુંગળીનું ૧૧,૭૦૦ હેકટરમાં વાવતેર હાલ ડુંગળીના ભાવમાં ખેડુતોમાં અસંતોષ જણાઇ રહ્યો હોવા છતાં આશ્ર્ચયજનક રીતે ડુંગળીનું વાવેતર ૩૭ ટકા ઉછળ્યું છે. તાજેતરમાં ઉતાળુ…
ધો.૧૨ સાયન્સનું ૮૧.૮૯ ટકા પરિણામ: ૫૮૯ વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ વિદ્યાર્થીઓનું ૮૨.૬૦ ટકા અને વિદ્યાર્થિનીઓનું ૮૧.૬૦ ટકા પરિણામ: સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું ૯૮.૭૭ ટકા અને સૌથી ઓછુ…
ગુજરાતની મુલાકાતે આવી પહોચેલા યોગ ગુરુ બાબા રામદેવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી . જ્યાં તેમણે વિવિધ મુદે રૂપાણી…
કાર્યક્રમની વિગતો આપવા આયોજકો ‘અબતક’ના આંગણે રઘુકુલ સોશ્યલ કલબ દ્વારા હસીને ઘર વસાવી દીધા હોય તેવા પરિવારોને હસાવવા માટે તા.૧૧ને ગુ‚વારે રાત્રે ૯:૦૦ કલાકે હોટલ મીન્ટ,…
૧૫૦ લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ લેશે ભાગ: રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા કરાયું આયોજન મનુભાઈ મીરાણી સંચાલીત રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા ડોકટર સુનિલભાઈ પોપટના ર્આકિ સહયોગી…
પાંચ ધર્મના પ્રતિનિધિઓ દ્વારા બુઘ્ધવંદના ‘બુદ્ધવિચાર’ સેમિનાર સંપન્ન તથા ગત ફાઉન્ડેશનનો શુભારંભ ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, બુદ્ધત્વ પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એ ત્રિવિધ પ્રસંગોનો સાક્ષી પુરતો દિવસ…
ભારતના ૨૦ રાજયોમાંથી ૩૦૦૦થીપણ વધુ પત્રકારો ઐતિહાસીક મહાસંમેલનમાં હાજરી આપશે: ૨૦ મેએ એ.બી.પી.એસ.એસ.ની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં વિવિધ રાજયોમાં ૫૦૦ ડેલીગેટ હાજરી આપશે આગામી ૨૧ મે અને…
ડ્રેનેજ અને પાણીની પાઈપલાઈન જોઈન્ટ તા દુર્ગંધ યુકત પાણી વિતરીત તું હોવાની પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની મ્યુનિ.કમિશનરને રજૂઆત શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરામાં ગંદી…
કોર્પોરેશન દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવામાં શહેરોની ભૂમિકા વિષય પર સેમિનાર યોજાયો રાજકોટ મહાનગરપાલિકા ખાતે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર, રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ,…