૨૨મેના રોજ કલેકટર ઓફિસમાં મનહર ઝાલાએ કલેકટર કચેરીએ સફાઈ કર્મચારીઓની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જે સફાઈ કામદારોને આવાસ આપવામાં આવ્યા છે. તેની…
Gujarat News
રામકૃષ્ણ આશ્રમ ખાતે માતા પિતાનું પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેક આનંદનું પહેલુ સ્વપ્ન હતુ કે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું અત્યારના બાળકોમાં…
રેસકોર્સમાં યોજાયેલા કોન્સર્ટમાં બોલીવુડના સિંગર નકાશ અઝીઝે કરી જમાવટ:કાર્યક્રમ પૂર્વે પત્રકાર પરિષદમાં અઝીઝે કરી દિલ ખોલીને વાતો સચીન, મેરી પ્યારી બિંદુ, બજરંગી ભાઈજાન જેવી બોલીવુડની ફિલ્મોમાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા: વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદી રાજકીય મુદા ઉપર પ્રકાશ પાડયો ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ અબતકની ખાસ…
તા.૨૮ રવિવારને સવારે ૮:૧૫ના મવડી પાળ રોડ, રામધણ આશ્રમ પાસ, આસોપાલવ એન્ગિમાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે ડી.કે.સખીયા ઉપસ્થિત રહ્યા હતા અને આસોપાલવ…
રાજકોટ જિલ્લાના ૬૭૮ વિઘાર્થીઓ પૈકી ધોળકીયા સ્કુલના ૨૦૮ વિઘાર્થીઓને એ-ગ્રેડ ધોરણ ૧૦નું પરિણામ આજે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કુલ પરિણામ ૬૮.૨૪ ટકા…
એસએસસીના પરિણામી શૈક્ષણિક જગતના વિશાળ ફલક પર તેજસ્વી તારણ સમાન ઝળહળતી પંચશીલ સ્કૂલ સમગ્ર શિક્ષણ જગતમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી પંચશીલ શાળાએ સાબિત કર્યું છે કે…
શાળાનું ૯૪.૯૦% પરિણામ: બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઉજવળ આજે ગુજરાતભરમાં એસએસસીનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફમાં હરખની હેલીઓ વહેવા લાગી છે જેમાં એરપોર્ટ રોડ…
મેનેજીંગ ટ્રસ્ટી વિમલભાઈ છાયાને જન્મદિવસની અવિસ્મરણીય ભેટ આપતા ધો.૧૦નાં વિદ્યાર્થીઓ: સ્કૂલની વિદ્યાર્થીનીઓ કેયુરી બસીયા ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ અને કવિતા જાગાણી ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં…
છેલ્લા ચાર વર્ષથી નિયમોની કારણે શહેરનો વિકાસ ‚રૂઘાયો હતો: નવો પ્લાન મંજુર થતા શહેરીજનોમાં હર્ષની લાગણી સુરેન્દ્રનગર શહેર અને આજુબાજુના ગામડાઓના વિકાસ માટે સરકારે જાહેર કરેલા…