જૂનાગઢની નરસિંહ મહેતા વિદ્યા મંદિરના નિવૃત આચાર્ય પ્રચેતાબેન વોરાએ સૈનિક કલ્યાણ ફંડમાં રૂપિયા એક લાખનું યોગદાન આપ્યું છે. આ અગાઉ તેમણે કેળવણી ફંડમાં પણ રૂપિયા ૫૦…
Gujarat News
પુરતી માહિતી ન હોવાથી કાર્ડ ધારકો દુકાન સુધી ધક્કા ખાઈ હેરાન થતાં હોવાની વ્યથા ઠાલવતા સસ્તા અનાજના દુકાનદારો હવે સરકાર દ્વારા માત્ર એપીએલ-૧ નોન એનએફએસએ સીવાયના…
જૂનાગઢમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં ૨૪ પોઝિટિવ કેસ: ભાવનગરમાં વધુ ૧૬ કોરોનાગ્રસ્ત, કુલ આંક ૩૦૦ને પાર: સૌરાષ્ટ્રમાં કોરોના હાહાકાર: પોઝિટિવ કેસ ૧૫૦૦ને પાર રાજકોટ શહેરમાં…
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, વી સતીષ, ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ ભાજપા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ડિજિટલ વર્કશોપ યોજાઇ રહ્યા છે તેના…
જામનગરમાં કાર્યરતા સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી ગુરૂ ગોવિંદસિંધ હોસ્૫િટલ, કોવિડ-૧૯ હોસ્પિટલને પી.એમ.કેર્સ ફંડ માંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદસભ્ય…
સોપારી માસ્ટર…. એડવોકેટ કિરીટ જોષી, ખંભાળીયાના નિશા ગોંડલીયા અને પ્રોફેસર બાદ વધુ એક હત્યાનો પ્રયાસ વિદેશ છૂપાયેલા જયેશ પટેલ ભાડૂતી માણસો દ્વારા સોપારી આપીને ગુનો આચરતો…
સમૂહ પૂજા-પાઠ, ભજનો ગુરૂવાણી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ: ભાવિકોને આશ્રમમાં પ્રવેશ નિષેધ: માત્ર સંતો-મહંતો કરશે પૂજા-આરતી : લોકો ઘેરબેઠા આશ્રમનાં કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકશે ‘ગુરૂ…
બોર્ડરથી વિદેશી બનાવટના હથિયારોના છુટા સ્પેર પાર્ટસને ભારતમાં ઘુસાડીને રાજસ્થાનમાં એસેમ્બલ હથિયાર તૈયાર થતા હોવાનો એટીએસનો ધડાકો વિદેશી બનાવટના શસ્ત્રના સ્મગલરો અને સોદાગરના સુત્રધારને ટૂંક સમયમાં…
મહામારી વચ્ચે સ્થિતિ પારખીને નિષ્ણાંતોની સમિતિ દ્વારા લેવાયો નિર્ણય જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ એટલે કે, જેઈઈ મેઈન અને એડવાન્સ પરીક્ષા ઘોંચમાં મુકાઈ છે. આ પરીક્ષા હવે સપ્ટેમબર…
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોંચ્યા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો…