મહાવીર સિંહ ચાવડા, પરેશભાઈ ખોખરા,પ્રિતેશ કંસારા ,પ્રતીક કંસારા,ધવલ કંસારા ,શુશિલા બેન કંસારા જાગૃતિ બેન કંસારા, રાકેશભાઈ સોની મનોજભાઈ પંડ્યા હરગોવિંદભાઈ કંસારા લાલાભાઈ રાઠોડ દ્વારા જોરાવરનગર કંસારા…
Gujarat News
સુરેન્દ્રનગર, દૂધરેજ સામે ભેળવવામાં વાંધો …તો ૨૫૦૦ વર્ષ જૂના નગરની ઓળખ ખોવાઈ જશે, વિકાસ રૂંધાઈ જશે વઢવાણ મહાપાલિકા ચળવળ સમિતિનું કલેકટરને આવેદન વઢવાણને સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત…
કોરોનાનો કહેર વધતા તંત્ર બન્યુ સાવધ જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ છ કેસ નોંધાયા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધતા કહેરના પગલે જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવકના દાખલા સહિતના…
ડેમ નવો બનાવવાનો નિર્ણય છતા કામગીરીના નામે મીંડુ તંત્રની અણ આવડતને કારણે જામકલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમનું કરોડો લીટર પાણી દરિયામાં વહી ગયું…
યાત્રી કૃપિયા ધ્યાન દે,… રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા સંપૂર્ણ એરપોર્ટ ખાતે કાળજી પૂર્વક લેવામા આવતા પગલા ની વાત કરીએ તો વૈશ્વિક મહામારી કોવીડ ૧૯નો કહેર દિવસેને…
મ્યુ. કમિશ્નરે બહાર પાડયું જાહેરનામું ગ્રાહકોએ માલ ખરીદી કરી જતા રહેવું પડશે : મ્યુ. કમિશ્નર ચા-પાન, માવા તથા નાસ્તાની લારીઓએ ગ્રાહકોને માલ લઇને જતા રહેવાની પધ્ધતિથી…
રાજકોટ શહેરમાં રૈયા રોડ ખાતે આમ્રપાલી સિનેમા સામે, વૈશાલીનગર શેરી નં.૫માં પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી નવ્ય ધર્મસંકુલનું આયોજન નિર્માણાધીન છે. સંયોજક તારક વોરા અને ભારતેશ કામદારના…
ગોંડલના યુવા સંગઠન રૂદ્રસેન સેવા ગ્રુપ દ્વારા તા.૧૦.૭ને શુક્રવારના રોજ સવારે ૯ થી બપોરનાં ૧ વાગ્યા સુધીમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. રૂદ્રસેના સેવા ગ્રુપના પ્રમુખ…
સરગમ ક્લબ સંચાલિત શાળા અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ ના બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઓનલાઇન “ગુરુપૂર્ણિમા-૨૦૨૦” ઉજવવામાં આવેલ જેમાં…
કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ કોરોનાગ્રસ્તની સારવાર કરતા તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી : જરૂ ર પડે વ્યવસ્થા વધારાશે: તબીબોની કામગીરી બિરદાવી, જાગૃત રહેવા સમજ આપી :…