કૃષિ વિકાસ માટે કરોડરજ્જુ સમાન ઈન્ફાસ્ટ્રકચરને વિકસાવવા રૂા.૧ લાખ કરોડના ભંડોળને કેન્દ્રીય કેબીનેટની લીલીઝંડી ચાલુ વર્ષે મેઘરાજા ખેડૂતો માટે કંચન બનીને વરસ્યા છે. ઉપરાંત સરકારે પણ…
Gujarat News
ખેડૂતો માં ઉત્સાહ જોવા મળ્યો : ધીમી ધારે વરસાદ ખેડૂતો ના વાવેતરમાં લાભ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આજે વહેલી સવારથી…
સરકારને નાના ઉઘોગો માટે મદદરૂપ થવા સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું કોરોનાની મહામારી નાથવા સરકાર દ્વારા લોકડાઉનની નીતિ અપમાવ્યા બાદ અનેક ધંધા ઉઘોગો ઠપ્પ…
મજબૂરી કા નામ ‘મહાત્મા’ ભાવનગરમાં એલ.સી.બી. એ દરોડો પાડી એન્જીનીરીંગ ઝડપાયો: રૂ. પ૦ લાખનો મુદામાલ કબ્જે ભાવનગર શહેરના નારી ચોકડી પાસે પંચનાથનગરમાં મકાનમાં એલ.સી.બી. એ ત્રાટકને…
ગીર સોમનાથ જિલ્લામાં જૂન મહિનાની સ્થિતિએ ૧૪૫૦૨૧ હેકટરમાં વાવેતર : મબલખ પાકની આશાએ ખેડુતોના ચહેરા પર ચમક આવી ગીર-સોમનાથ જિલ્લા ખેતી વાડી ખાતુ જીલ્લા ખેતીવાડી અધિકારી…
સમર્પણ જનરલ હોસ્પિટલની પ્રશંસનીય સેવા હાલારમાં પરત ફરેલા શ્રમિકોને ૧૦૦ટન અનાજ વિતરણ કરાશે કોરોના મહામારીના કારણે લોકડાઉનના સમયગાળામાં ગરીબ પરિવારોને સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાની…
ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે વિવિધ પોલિસીઓની પૂર્ણ થતી અવધિ લંબાવવા મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે સોલાર પાવર પોલિસી-ર૦૧પને ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.…
જામનગરથી પાંચ તબીબોને સુરત માટે રવાના કર્યા પછી હવે ૩૦ સ્ટાફ નર્સને પણ જામનગરથી સુરત મોકલવા સરકારે આદેશ કર્યા છે, જો કે હજુ સુધી રવાના કરવામાં…
જામનગરમાં મેઘરાજા એ માત્ર ૨૪ કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે.રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર…
જગતનો તાત ખેતીકામમાં જોતરાયો જિલ્લામાં મેઘરાજાએ સતત ત્રણ દિવસ અનરાધાર હેત વરસાવ્યા બાદ વરાપ નિકળતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે અને ખેતીના કામમાં જોતરાય ગયો…