ઉપરકોટ વિકાસ માટે સોરઠના કર્મનિષ્ઠ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો સિંહ ફાળો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રીસ્ટોરેશન, ડેવલપમેન્ટ…
Gujarat News
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને કરવામાં…
જામનગરના બિલ્ડર પર ફાયરીંગ કરવાના પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ શખ્સે રિમાન્ડ દરમ્યાન આપેલી વિગતના આધારે ગઈકાલે વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેના એલસીબીએ ત્રણ દિવસના…
રિલાયન્સ શરણમ્ ગચ્છામી ફેસબૂક, ગૂગલ, માઈક્રોસોફટ સહિતની ટોચની કંપનીઓને વિકાસની પાંખો પ્રસરાવવા રિલાયન્સની જરૂર : ‘ડિજીટલ ગુરૂ ’ઓ હવે અંબાણીની દુરંદેશી ઉપર નિર્ભર રિલાયન્સ હવે વૈશ્ર્વિક…
જામનગરમાં ઠેર-ઠેર કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. નવા કેસો આવતા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે નવા ૨૨ વિસ્તારોને ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા છે. જામનગરમાં ઠેર-ઠેર કોરોનાનું સંક્રમણ વધી…
શહેરની ધી નવાનગર કો.ઓ.બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ મંજુર થયેલા રૂા.૧-૧ લાખની લોનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂા.૧ લાખની લોનનો…
શાળાનું ધો.૧૦નું ૮૬.૯૬% અને ૧૨નું ૯૫.૧૧% પરિણામ : છાત્રોને સિલ્વર-સુવર્ણચંદ્રક એનાયત કરાશે ઉપલેટાના ખીરસરા ગામમાં સ્વામિનારાયણ ગુરૂ કુળ શાળા દ્વારા સરાહનીય નિર્ણય લેવાયો છે. શાળામાં અભ્યાસ…
બે દિવસના રિમાન્ડ : એલસીબીએ કબાટ સીલ કર્યો જામનગરની ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીને એસીબીએ રૃા. પાંચ લાખની શક પડતી રોકડ…
ખેડૂતો, અસરગ્રસ્તો, માછીમારોને વળતર ચુકવવા ખાસ રાહત પેકેજ આપવા માંગ સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને વાધેર અગ્રણીની મુખ્યમંત્રીને રજૂઆત અતિવૃષ્ટિ અને ડેમના દરવાજા ખોલવાથી…
પાણી વિતરણ સ્થળે જ ગંદકીના ગંજ અને વાહનો ખડકાય છે માંગરોમાં પાણી વિતરણ કરવામાં આવતા ટાંકાના કમ્પાઉન્ડની બહાર ખડકાયેલા કચરાના કારણે રોગચાળાનો ભય ફેલાયો છે. અને…