પ્રસાદ યોજના હેઠળ યાત્રાધામ સોમનાથમાં રૂ .૪૫ કરોડનાં ખર્ચે વિકાસ કામોનું ઈ-લોકાર્પણ : જુનાગઢ-ઉપરકોટ કિલ્લો, રૈયોલિમાં ડાયનાસોર મ્યુઝિયમનું ઈ-ખાતમુહૂર્ત ગુજરાત સહિત દેશમાં…
Gujarat News
કોરોનાના કેસ વધતા મ્યુ. તંત્ર આકરા પાણીએ લાયસન્સ, રજીસ્ટ્રેશન વગર ધંધો કરનારા સાત ધંધાર્થીઓને નોટિસ ૯૯ કિલો વાસી સમોસા, કચોરી, ચટણી, મંચુરીયનનો નાશ કરાયો વડોદરામાં કોરોનાનોરોગચાળો…
બજારોમાં મહામારીને લઈ આજે પણ ભયનું લખલખુ પ્રસરી રહ્યું છે. લોકડાઉનમાં પડેલા મારની કળ હજુ વળી નથી. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી કે સોની બજાર સહિતના વિસ્તારોમાં…
મહાપાલિકાની વોર્ડ વાઈઝ માસ્ક ઝૂબેશ કુલ રૂ.૨.૯૮ લાખનો દંડ વસુલાયો કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા,…
સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શહેરને વધુ એક નવી સેવા અર્પણ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સમિતિના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, મંત્રી જયેશભાઇ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિ સમસ્ત પાટીદાર સમાજના…
૯૫ ટકા થી વધુ ૧ વિઘાર્થી, ૯૦ ટકાથી વધુ ૧૦ વિઘાર્થી, ૮૫ ટકાથી વધુ ર૪ વિઘાર્થી, ૮૦ ટકા થી વધુ ૩૦ વિઘાર્થીઓ પરિણામ મેળવ્યું પાળ રોડ…
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ (પેટના રોગોના નિષ્ણાંત) તરીકે ફરજ બજાવતા તબીબ પ્રફુલ કમાણીએ ચોમાસામાં પેટના વિવિધ રોગોથી બચવા શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી…
નાક અને ગળા દ્વારા વાયરસો શરીરમાં પ્રવેશે છે તેને નાથવા પાણીમાં યોગ્ય રીતે અજમો, વિક્સ લેવા ઉત્તમ કોરોનાની મહામારીમાં લોકોને સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ…
કોરોનાના વધતા જતા કેસોને લઈને વિવિધ રાજ્યોની સરકાર ચિંતિત, કેન્દ્ર ફરી લોકડાઉનની વિરુદ્ધમાં છતાં રાજ્ય સરકારો લઈ રહી છે ટૂંકા લોકડાઉનના નિર્ણયો ગુજરાતમાં પણ કોરોના ચિંતાજનક…
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ…