દર્દીઓનો રાફડો ફાટતા તંત્ર દ્વારા ખાટલા ખાલી કરાવવા વહેલા ડીસ્ચાર્જ કર્યાનો આક્ષેપો સમગ્ર ભારતમાં હાલમાં કોરોના કહેર વર્તાવ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢમાં સંક્રમણ વધતા…
Gujarat News
ભવનાથ, બિલનાથ, ઇન્દ્રેશ્ર્વર, જટાશંકર, બિલખા સહિતના શિવાલયોમાં આજથી વિશેષ પૂજય અર્ચન, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે પવિત્ર પાવન ભૂમિ સોરઠમાં ગગન ભેદી નારા સાથે આજથી શરૂ થયેલ…
ગામ અને ખેતરોના પાકને લૂંટાતો બચાવવા આહીર, આહીરાણી એકલા હાથે ડફેરો સામે ધીંગાણે ચડ્યા હતા વીરગતી પામેલા ઘાનાદાદા બલદાણીયા, આહીરાણીર્મા અને વીર આહીર મૈયા આતા ગુર્જર…
કોરોનાનો કહેર વધતા તંત્ર કડક બન્યું ૩૧ જુલાઈ સુધી જાહેર કરાયેલા સુચનોનું પાલન નહીં કરનારા દંડાશે કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધતા જૂનાગઢ જિલ્લામાં આરોગ્યના માપદંડ…
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્વહસ્તાક્ષરથી પરિપત્રિત કરેલા આ હુકમ અનુસાર કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઇપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા…
અમેરલી-બગસરા રોડ પર બાબાપુર ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા…
રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ,રાજકોટના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલ વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૪ જિલ્લાના ૮ જળાશયોમાં નવા નીર આવ્યા છે,જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ જિલ્લો યોજનાનું …
પુનિતનગર પમ્પીંગ સ્ટેશન પર જીએસઆરની સફાઈ તથા ઈએસઆર મેઈન સપ્લાય લાઈન પર વાલ્વ ઈન્સ્ટોલ કામ કરવા સબબ કાલે વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧…
ટીપી રોડનું ક્ષેત્રફળ ૨૦૫૮૨૮ ચો.મી., રોડની પહોળાઈ ૯ થી લઈ ૨૪ મીટર સુધીની ટીપી સ્કીમ નં.૨૬ (પ્રિલીમીનરી)ને મુખ્યમંત્રીએ મંજૂરી આપતા વિકાસના દ્વાર ખુલશે રાજકોટ મહાનગરપાલિકાની…
કોઠારીયા, સુરેન્દ્રનગરના દસાડા અને ધ્રાંગધ્રાના મહિલા કોરોના સામેનો જંગ હારી ગયા: શહેરમાં કોરોનાને કુલ આંક ૬૩૯એ પહોંચ્યો શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે અને દિવસે સતત વધી રહ્યું…