અમરેલી, સોમનાથ, મોરબી, જામનગર, જુનાગઢમાં વધતું જતુ કોરોનાનું સંક્રમણ રાજકોટમાં એક જ રાતમાં ૮ દર્દીઓએ દમ તોડયો: જામનગર-જુનાગઢમાં વધુ ૪નો વાયરસે ભોગ લીધો સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૨૪…
Gujarat News
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્રારા ફિરદોશ સોસયટી વડનગર ખાતે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવી છે. જે લોકો ઝુંપડપટ્ટી મા રહેતા હોય અથવા ઘર વિહોણા હોય…
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગરના વતની નરસિંહભાઈ વાણીયા, હાર્દિકભાઈ દલીત, પ્રતિકભાઈ, એજાજભાઈ અને રસિકભાઈને ગત…
ધારાસભ્ય વિક્રમભાઈ માડમની માગણી ખંભાળીયા-ભાણવડ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે રાજયના મુખ્ય મંત્રીને વિસ્તૃત આવદનપત્ર પાઠવી ગુજરાતના પોલીસ વિભાગમાં પણ ગ્રેડ પે તથા અન્ય સુવિધાના લાભ…
રોગ પ્રતિકારક શકિત વધારવા થાય છે પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કોવિડ-૧૯ના સંક્રમણથી બચાવવા નિરંતર સુરક્ષાલક્ષી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેનાં ભાગરૂપે સ્થાનિક સ્તરે લોકોના…
જામનગર શહેરના વોર્ડ નં. ૧૧ અને ૧ર માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પત્ર વિતરણનો કાર્યક્રમ રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા) ની આગેવાની હેઠળ યોજાયો હતો.…
તાલાલા તાલુકામાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા દર્દીઓને ઘેર બેઠા દવાનું વિતરણ કરાયું ગુજરાત સરકારે લોકોના આરોગ્યની ચિંતા કરી ઘરબેઠા આરોગ્યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં…
સરકાર દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના પગલે જૂલાઈ માસમાં પણ જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોખા વિનામૂલ્યે આપવાનો નિર્ણય…
જામનગરમાં રંગમતી – નાગમતી નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવવાનું સપનું ઘણા સમયી લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ભારે વરસાદી નદીમાં આવેલ પૂરમાં…
ઈશ્વર સત્ય હૈ, સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ… ભગવાન શિવજીનો મહિમા સમજવો ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી માટે પણ અધૂ છે. પવિત્ર શ્રાવણ માસમાં…