Gujarat News

અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્ય ની શરૂઆત કરે છે. જ્યારે સાયલા તાલુકા ના સેજકપર ગામમાં અખાત્રીજ ના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા તથા…

લોધા ક્ષત્રિય રાજપુત સમાજના આગેવાનોને મળશે: રાજકોટમાં ટૂંક સમયમાં લોધા સંમેલન યોજવાની વિચારણા સ્વામી સચ્ચિદાનંદ હરિ સાક્ષીજી મહારાજ જે મને સાક્ષી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે…

બે દિવસમાં કોરોનાના પાંચ કેસ: રૈયારોડ પર ટોપલેન્ડ રેસીડેન્સીમાં ત્રણ અને નંદભૂમી રેસીડેન્સીમાં એક સંક્રમિત રાજકોટમાં ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે. ગઈકાલે એકજ દિવસમાં કોરોનાના નવા…

સોમવારે બપોર બાદ અમરેલીના ખાંભામાં 11 મીમી કમૌસમી વરસાદ પડતા ગરમીમાં તો રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો 4 મે એ દરિયામાં દક્ષિણ દિશામાં સાયક્લોનિક…

 ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો: સરકારી, ગ્રાન્ટેડ, સ્વનિર્ભર અને તમામ બોર્ડની સ્કૂલોને…

આપણે આગળ જોયુ તેમ અનેક કષ્ટો વેઠી સ્વદેશ અને વિદેશમાં અભ્યાસ ઉપરાંત જાતિગત ભેદોની અપમાનની પરવાહ કર્યા વગર સંપુર્ણ નિષ્ઠા અને એક ધ્યેય સાથે બાબાસાહેબ આંબેડકરે…

રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ખંભાળીયા, વેરાવળ, રાજુલા, તાલાલા, જેતપુર, ઉના સહિત ગામે ગામ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના પ્રાગટ્યોત્સવની સૌરાષ્ટ્રભરમાં ખૂબ ધામધૂમથી ઉજવણી…

 યુનિવર્સિટી દ્વારા 108.5 ટકાવારી નું પરિણામ આવ્યું!! બિહારની મુંગેર યુનિવર્સિટીના તાજા સ્નાતકે ઇતિહાસ ફરીથી લખ્યો, કારણ કે સંસ્થામાં કોઈ ગણિત કરવામાં નિષ્ફળ ગયું હતું. જેમાં પેપર…

રાજકોટ શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં  મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબર પર ફૂલ ચઢાવી, મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસની…

ગુજરાત એટીએસે દિલ્હી અને યુપીમાં 775 કરોડ રૂપિયાનો હેરોઇન સાથે 55 કિલો કેમિકલ જપ્ત કર્યું !!! ગુજરાત એટીએસ સતત સફળતા ના શિખરો સર કરી રહ્યું છે…