આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. ત્યારે હવે આગામી જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે .…
Gujarat News
કર્ણાટક સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટેનો પ્લાન્ટ ઉભો કરશે જેનાથી 1500થી વધુ રોજગારીની તકો પણ ઊભી થશે સમગ્ર વિશ્વમાં ભારત વ્યાપાર ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે સતત…
અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 45.8 ડિગ્રી: ડિસાનું તાપમાન 45 ડિગ્રી, અમરેલી 44.8 ડિગ્રી, ભાવનગર 44.5 ડિગ્રી, રાજકોટ 44.2 ડિગ્રી સાથે સળગ્યા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બૂધવારનો દિવસ…
ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંઘા માથે પટકાયા: નીફટીએ 16 હજારનું લેવલ તોડયું: ડોલર રેકોર્ડ બ્રેક સપાટીએ ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી મંદી…
રાજકોટ જિલ્લાનું સૌથી વધુ તો દાહોદનું 40.19 ટકા સાથે સૌથી ઓછું પરીણામ 61 શાળાઓનું પરીણામ 10 ટકા કરતા ઓછું 196 વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-વન ગ્રેડ, 3303 વિદ્યાર્થીઓએ…
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુણ્યોધ્ધાર કરાવ્યો હતો: અહીં જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર…
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: વી ટ્રીટ ગોડ હિર્લ્સ ફકત દવાથી રોગ અમારો નહી મટે, સંબંધ જરા ઉમેરો સારવારમાં સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ…
દર વર્ષે 12 મે એ નર્સિંગ સેવાના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતિ પર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફ્લોરેન્સનો જન્મ 12 મે 1820ના રોજ…
રાજકોટમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે શાસ્ત્રીમેદાન ખાતે જંગી જનસભાનું સંબોધન કર્યું હતું. આ તકે તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકયો હતો. અને ભાજપ સરકાર પર…
રંગીલા રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાહખોરીની ઘટના સામે આવી રહી છે જેમાં હત્યા, લૂંટફાટ, જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જંગલેશ્વરની રાધાકૃષ્ણ સોસાયટીમાં હત્યાની ઘટના…