- બ્લેક કો-ઓર્ડ આઉટફિટમાં હોટ એન્ડ સેક્સી લાગી નોરા ફતેહી
- અદિતિ રાવ હૈદરી એક ઑફ-શોલ્ડર ક્રીમી-વ્હાઇટ એન્સેમ્બલમાં એકદમ સુંદરી દેખાય
- ‘Half CA 2’ નું ટ્રેલર લોન્ચ
- હિરાસર એરપોર્ટના કારણે રાજકોટ થયું બદનામ: મુસાફરો અમદાવાદ તરફ વળ્યા
- શિવમ મેડીકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરતાં સાંસદ પરસોત્તમ રૂપાલા
- મુખ્યમંત્રી કાર્યાલયને ઈંજઘ 9001:2015 સર્ટિફિકેટ એનાયત
- આજથી ન્યાય આધારિત ફોજદારી કાયદાના યુગનો પ્રારંભ
- રાજકોટના આજી 2 ડેમમાં જળસ્તર જાળવવા એક દરવાજો 0.15 મીટર ખોલાયો
Browsing: Gir Somnath
સંઘ પ્રદેશ દમણ, દીવ તથા દાદરા અને નગર હવેલી ના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. તેઓએ સોમનાથ મહાદેવ ના દર્શન અભિષેક કરેલ આ…
૪પ લાખ રૂપિયા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે જ્યારે પોલીસ દરોડો પાડવા ગઈ ત્યારે ખાલી મકાનમાંથી લાખો રૂપિયાની રોકડ અને…
સોમનાથ મહાદેવની મહાઆરતી, ભાતીગળ મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાયો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તથા બિરજુ બારોટે કાઠીયાવાડી શૈલીમાં ઐતિહાસિક પ્રસંગો સાથે ભજન સરિતા વહાવી…
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ-પ્રભાસ પાટણ ખાતે વિવિધ યોજનાઓના ખાતમુહુર્ત તથા સરકારી કર્મચારી આવાસના લોકાર્પણ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે સોમનાથ મંદીરનાં ભુદેવોના મુખે મંત્રોચ્ચાર…
સોમનાથ ખાતે ગેસ પાઈપ લાઈન યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. ગીર સોમના જિલ્લામાં આગામી પાંચ માસમાં સીએનજી અને સાત માસમાં પીએનજી ગેસ પાઈપ-લાઈની મળશે. દિલ્હી ખાતે થી…
કોડીનાર તાલુકાના ૧૦ ગામોમાં એકતા રયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાને ગામની બાળાઓ દ્રારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. સવારે ડોળાસા ગામે એકતા રયાત્રા…
કાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત સોમનાથ દાદાનાં સાનિધ્યમાં રૂા. ૨૧ કરોડનાં ખર્ચે નિર્માણ નાર અતિગિૃહનું ખાતમુહૂર્ત કાલે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનાં હસ્તે કરાશે. ગુજરાત…
વકીલે ખોટુ સોગંદનામુ બનાવી ખોટી રીતે રોયલ્ટી ચૂકવી દીધાની પણ રજૂઆત. ઉનાના મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ તથા આરિફભાઈ સોરઠિયા વિરુધ્ધ ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે.…
સરદાર અને સોમનાથ ફોટો ગેલેરી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ: નામી અનામી કલાકારો લોક-સાહિત્ય ભજનની રમઝટ બોલાવશે: સ્વચ્છતાના સંદેશ માટે સેલ્ફી પોઈન્ટ ભારતવર્ષનાં આસ કેન્દ્ર ભગવાન સોમનાથ દાદાનાં…
કાર્તિક પૂર્ણીમાનો મેળો ૨૩મી સુધી ચાલશે: લાખો ભાવીકો ઉમટશે કાર્તિકિપુર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવું આકર્ષણ મળી રહે તે પ્રકારેના આયોજનો હાથ ધરવામાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.