૨૪ જુલાઈથી ૨૧ ઓગસ્ટ સુધી દરરોજ ૧૫૦ દંપતિઓ યજ્ઞનો લાભ લેશે ઓખાના દરીયા કિનારે આવેલ વ્યોમાણીધામ વિરમેશ્ર્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે…
Devbhumi Dwarka
પ્રજાને ધરમના ધકકા: વેધરપ્રુફ રૂમની સુવિધાનો પ્રજાજનોની માંગણી ઓખામંડળ તાલુકાના મુખ્ય મથક દ્વારકાની મામલતદાર કચેરી દરિયાકાંઠે આવેલી હોવાથી ક્ષારોના કારણે અવારનવાર ઠપ્પ થઈ જતી જી-સ્વાન સેવા…
દ્વારકામાં ગત રાત્રિના ૧૧ વાગ્યા આસપાસ ગાજવીજ સાથે પુન: શરુ થયેલ વરસાદ આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં વધુ પોણા બે ઇંચ જેટલો વરસી ગયો હતો. આ…
એક વર્ષ માટે દ્વારકાનો પીવાના પાણીનો પ્રશ્ર્ન હલ ચાલુ પખવાડીયામાં મેઘરાજાએ હાલાર પર હેત વરસાવ્યા બાદ દ્વારકાને પીવાનું પાણી પૂરૂ પાડતાસાની ડેમની આજરોજ દ્વારકા નગરપાલીકાના પ્રમુખ…
ગુજરાતના દરીયા કાંઠામા: અપર એર સાઇકલોનીક સરકયુલેશન સિસ્ટમના કારણે દરીયા તોફાની બનવા અને રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુજબ પુરા સૌરાષ્ટ્રમાં અનાધાર વરસાદ અતિ ભારે…
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દેવભૂમી દ્વારકાની પ્રથમ મુલાકાતે આવેલ ત્યારે તેઓ મીઠાપુર એરોડ્રામ પર તેમનું ભવ્ય સ્વાગત ઓખાના ઉદ્યોગપતિ અને ભાજપના પ્રથમ સ્થાપત્ય એવા ઓખા વેપારી…
શારદાપીઠની પણ મુલાકાત લીધી: ભાજપના આગેવાનો સાથે બેઠક રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેઓએ જગતમંદિરે ધ્વજારોહણ, પૂજન-દર્શન કર્યા હતા. બાદમાં શારદામઠ…
પૂ.શંકરાચાર્યનું ચાતુર્માસપૂર્વે સ્વાગત કરશે ગુરુપૂર્ણીમાના દિનથી શારદામઠના શંકરાચાર્ય સ્વ‚પાનંદ સરસ્વતીજી મહારાજના દ્વારકા ખાતે ચાતુર્માસ વ્રતાનુષ્ઠાન શ‚ થઇ રહ્યા હોય ૦૮મીના શનીવારે ગુજરાતની પ્રજા તરફથી રાજ્યના મુખ્યમંત્રી…
દરીયાકાંઠે ક્રિક એરીયામાં અવર-જવર પર પ્રતિબંધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલાઈમેટ ચેન્જ જનજાગૃતિ અને ત્રિ-દિવસીય પ્રદર્શનનું આયોજન ગ્લોબલ વાર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જલની વૈશ્વિક સમસ્યાનો અસરકારક ઉકેલ લાવવા ગુજરાત રાજ્ય કટીબધ્ધ છે. તત્કાલિન મુખ્યમંત્રી…