Devbhumi Dwarka

ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઇ બેરાએ લીલીઝંડી આપી એકતારથનું પ્રસ્થાડન કરાવ્યું પ્રથમ તબકકામાં ખંભાળીયા તથા ભાણવડ તાલુકાના ૮૩ ગામોમાં આ રથ ફરશે સરદાર સાહેબનો દેશની એકતા-અખંડિતતાનો…

દ્વારકા એસ.ઓ.જી ટીમના એ.ડી.પરમાર સાથે મહમદભાઈ, યુસુફભાઈ, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ તથા પો.કોન્સ. જેસલસિંહ ગુલાબસિંહ સહિતના સ્ટાફના માણસો સાથે ખાનગી વાહનમાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન…

ફટાકડાના લાયસન્સ આપવા મુદ્દે વેપારીઓ અને મામલતદાર વચ્ચે ઝપાઝપી થઇ હતી: ઘટનાને રાજકીય રંગ લાગતા ખંભાળીયામાં મામલતદાર તથા ફટાકડાના વેપારીઓ વચ્ચે સજાયેલ સ્ફોટક સ્થિતિમાં મામલતદારને બદલાવવા…

ઓખા નગરીના સમુદ્ર કિનારે બિરાજતા વ્યોમાણી માતાજીના પ્રાગટયનું ધાર્મિક મહાત્મ્ય અનેરો ઇતિહાસ ધરાવે છે. ૧૯૬૦ના દાયકામાં ઓખાના ટાઇગર પોઇન્ટ કે જે દેશના છેવાડે આવેલ અને અહીંથી…

ઓખા નેવીના કેપ્ટન કમાન્ડો અને પ્રિન્સીપાલ સાથે તમામ શિક્ષકના હસ્તે રાવણના પુતળાનું દહન કરાયું ઓખા નૌસેના કવાટર્સ એરીયામાં આવેલ ઈન્ડીયન નેવી સંચાલિત નેવલ સ્કુલ આવેલ છે.…

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને બાન લેબ્સના માલીક તેમજ દ્વારકા દેવસ્થાન સમીતીના ટ્રસ્ટી મૌલેશભાઈ ઉકાણી ટ્રસ્ટી બન્યા બાદ સૌપ્રથમવાર તેમનો જન્મદિવસ આવ્યા બાદ તેઓએ ઉજવણી કરવાને બદલે દ્વારકાધીશ…

બોગસ દસ્તાવેજોના આધારે જમીન પચાવી પાડી‘તી ખંભાળીયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન મુજબ જમીન કૌભાંડની તપાસ ઉંડાણપૂર્વક કરી જમીન કૌભાંડના આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરી…

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજયના પ્રવાસનને વેગ આપવા માટે દ્વારકા, વેરાવળ તેમજ ગોપનાથ જેવા તટીય વિસ્તારોમાંની દિવાદાંડીઓનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ…

સિંચાઇના અભાવે પાક નિષ્ફળ ગયો હોવાથી ૧૦૦ ટકા પાક વીમો જાહેર કરવાની માંગ દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાવણીના વરસાદ પછી કુદરત નારાજ હોય એમ એકપણ સારો વરસાદ…

જમીન પચાવવા ખોટા ડોકયુમેન્ટ બન્યા હતા, અન્ય માસ્ટર માઈન્ડને પકડવા તપાસ શરૂ ધોરાજીના માસ્ટર માઈન્ડ સરદારજી દ્વારા તમામ પ્રકારના બનાવટી દસ્તાવેજો બનાવી ખંભાળીયામાં કરોડોની જમીન, હડપ…