છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામના રહેવાસી મોહન રાઠવાએ પોતાના ચાર વીઘા જમીનમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા મોહન જણાવે છે…
Chhota Udaipur
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલના અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીની તમામ…
નર્મદા કિનારે આવેલા હાફેશ્વરને ₹ 10 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામને 27 સપ્ટેમ્બર 2024ના રોજ ‘વિશ્વ પ્રવાસન…
સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે…
નસવાડીના સરકારી સસ્તા અનાજના જથ્થામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. નસવાડીના સસ્તા અનાજના ગોડાઉનના જુના મેનેજર નિવૃત થતાં નવા આવેલા મેનેજરે અનાજનો જથ્થો ચેક કરતા અનાજનો…
ગુજરાતનો પ્રત્યેક નાગરિક જળસંચય અને જળસ્તર ઊંચા લાવવા મકકન નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે પણીના દુકાળને ભુતકાળ બનાવવા સંકલ્પબધ્ધ છે. – મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ…