Dharmik News

Ghelasomanath | temple | abtakmedia

ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને શુક્રવાર તા.૨૪ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી નિમિતે દાદાના જુદા જુદા શણગાર કરવામાં આવશે. તેમજ બપોરના ૧૧ વાગ્યે મહાપુજા બપોરે ૧૨…

architechrial defects | abtakmedia

મહેનત કરવા છતાં જ્યારે વ્યક્તિને સફળતા ન મળે તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જ તેના માટે નુકસાનનું કારણ બને…

એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે…

આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી, કપૂર, દીપથી કરવામાં આવે છે. આરતીમાં એક, ત્રણ, પાંચ,…

ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને પ્રાચીનકાળથી જ દરેક વ્યક્તિને ઉત્સુકતા રહી છે. તેની માટે પ્રાચીનકાળથી જ ઋષિ-મુનિઓ તેની ઉપર તપસ્યાના બળે જ જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું…

સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે.જાણો હથેળીના…

મહત્વપૂર્ણ કાર્ય માટે જતી વખતે રસ્તાં જ્યાં કાગડો દેખાય તેને એક રોટલી ખવડાવવી દેવી કાર્યમા જરૂર સફળતા મળશે. શુભ કાર્ય માટે ઘરેથી નીકળતી વખતે ૐ ગણેશાય…