વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃનથી શરૂઆત થઈ છે. તો સામગ્ર વર્ષ દૃરમ્યાન…
Dharmik News
સરકારનાં નવા નિયમ માત્ર ચેરિટેબલ ટ્રસ્ટોને લાગુ પડે. કેન્દ્ર સરકારે બજેટમાં ૮૦-જી સર્ટિફિકેટ ધરાવતા ટ્રસ્ટો માટે ૨,૦૦૦થી વધુનું રોકડ દાન ના સ્વીકારી શકાય તે મુજબની જોગવાઇ…
શિવરાત્રીની પૂર્વસંઘ્યાએ વૈજનાથ મહાદેવ મંદિરે અશોક ભાયાણીના સ્વરે શિવધુન અને શિવતાંડવની જમાવટ થશે: ભાવિકોમાં ઉત્સાહ દેવોના દેવ મહાદેવની વિશેષ સેવા-પુજા અને ભક્તિનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી…
લાખો ભાવિકો શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોંચશે: વિશેષ શિવર્પોશ્ર્વર પૂજન, મહામૃત્યુંજય યજ્ઞ, ચાર પ્રહરની વિશેષ પૂજા: ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો સંગમ પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા…
ઘેલા સોમનાથ મંદિરે મહાશિવરાત્રીને શુક્રવાર તા.૨૪ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી નિમિતે દાદાના જુદા જુદા શણગાર કરવામાં આવશે. તેમજ બપોરના ૧૧ વાગ્યે મહાપુજા બપોરે ૧૨…
મહેનત કરવા છતાં જ્યારે વ્યક્તિને સફળતા ન મળે તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જ તેના માટે નુકસાનનું કારણ બને…
એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે…
આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી, કપૂર, દીપથી કરવામાં આવે છે. આરતીમાં એક, ત્રણ, પાંચ,…
ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને પ્રાચીનકાળથી જ દરેક વ્યક્તિને ઉત્સુકતા રહી છે. તેની માટે પ્રાચીનકાળથી જ ઋષિ-મુનિઓ તેની ઉપર તપસ્યાના બળે જ જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું…
સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે.જાણો હથેળીના…