તા. ૨ .૫.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ નોમ, ધનિષ્ઠા નક્ષત્ર , શુક્લ યોગ, તૈતિલ કરણ આજે બપોરે ૨.૩૨ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ…
Dharmik News
અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે અખા ત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. જેના કારણે અનેક યુગલો લગ્નના તાંતણે બંધાતા હોય છે. આ…
દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના કઠોર ભૂપ્રદેશ, ઢોળાવ અને જ્વાળામુખીની વચ્ચે, હિંદુ ભક્તો દર વર્ષે મા હિંગળાજ મંદિરની યાત્રા કરે છે. ગુફામાં આવેલા આ મંદિરના શિખર સુધી પહોંચવા માટે…
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ 10 મેના રોજ આવી રહી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ…
તા. ૧ .૫.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ આઠમ, શ્રવણ નક્ષત્ર , શુભ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે. મેષ (અ,લ,ઈ) : વિચારોનું…
મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. બજરંગબલીના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે. ધાર્મિક માન્યતા અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે…
તા. ૩૦ .૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ છઠ , ઉત્તરાષાઢા નક્ષત્ર , સાધ્ય યોગ, વિષ્ટિ કરણ આજે સવારે ૧૦.૩૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ…
ચાર ધામ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને મોટા સમાચાર, સરકારે નક્કી કરી ગાઈડલાઈન સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, યમુનોત્રી- 9 હજાર, ગંગોત્રી- 11 હજાર, કેદારનાથ- 18 હજાર અને…
શિવલિંગને માત્ર જળ ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. તેથી જ તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે…
તા. ૨૯ .૪.૨૦૨૪ સોમવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ પાંચમ, પૂર્વાષાઢા નક્ષત્ર, સિદ્ધિ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની…