Dharmik News

dharmik news,

માસિક ધર્મ એક સ્ત્રીની ઓળખ છે તે તેને પૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. પરંતુ આપણા સમાજમાં મહિલાને માસિક ધર્મ આવે છે ત્યારે તેને પવિત્ર કાર્યોમાં ધર્મ…

Paryushan

આજથી દેરાવાસી અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ: દેરાસરો તથા ઉપાશ્રયોમાં નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, વ્યાખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે: જિનલયો પૂજન-અર્ચન કરનારા ભાવિકોથી…

dharmik

ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ દેશ વિદેશમાં ઉજવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહીછે.હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વાદ આઠમે અડધી રાત્રે થયો હતો.ભગવાન કૃષ્ણ નાનપણમાં…

dharmik | hindu

હિન્દુ ધર્મમાં જન્મને ઘણુ શુભ માનવામાં આવે છે જ્યારે બીજી બાજુ મૃત્યુને એટલુ જ અશુભ માનવામાં આવે છે હિન્દુઓના તહેવાર વધુતો કોઇ રાક્ષસની મૃત્યુકે ભગવાનના જન્મને…

dharmik

૧૪ ઓગષ્ટ એટલેકે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવશે.માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોય જમીને તેનું વ્રત…

dharmik

મંદિર ની ઘંટી આરતીની થાળી, નદીને કિનારે સુરજની થાળી,જિંદગીમાં આવે ખુશીની વસંત,બધાને રાંધણ છઠ્ઠની શુભકમના. શ્રવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ…

rajkot

દર વર્ષની જેમ આ વખતે પણ ૧૫ ઓગસ્ટ મંગળવારના રોજ કૃષ્ણજન્મની રથયાત્રાની આયોજન જોર શોરથી કરવામાં આવ્યું છે.ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી શહેરમાં…

dharmik

શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. કાલસર્પ દોષથી પીડિત ભક્તો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાથી…

dharmiknews

શ્રાવણ વદ પાંચમને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે.આપણા ત્યાં નાગ નું ખુબ મહત્વ છે.દરેકના કુળમાં પોતાના નાગદેવતા હોયજ છે.જ્યોતિષ તેમજ ધર્મશાસ્ત્રમાં પંચમ તિથિના સ્વામી નાગદેવતા…

dharmik

ઉપાધિમાં સમાધિ જ્ઞાનીપુરુષોનું જીવન બાહ્ય અને અભ્યંતર એમ બે ભેદે વહેંચાયેલું હોય છે. બાહ્ય જીવન પૂર્વપ્રારબ્ધાધીન, પરવશ અને અશાશ્ર્વત હોવાથી વ્યકિતભેદે અનેક ભેદવાળુ હોય છે, જયારે…