નવરાત્રિ આવતાની સાથે જ ગરબાની ધૂમ છવાઈ જતી હોય છે. ગુજરાતનું આ પારંપારિક નૃત્ય ધીરે ધીરે હવે પૂરા દેશમાં નવરાત્રિ દરમ્યાન ઘણા ઉત્સાહથી રમવામાં આવે છે.…
Dharmik News
લોકોએ હંમેશા ગણેશજીની ઊભેલી અથવા બેઠેલી પ્રતિમા જ જોઇ હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં સૂંઢ વગરની ગણેશજીની…
સૌરાષ્ટ્ર-કચ્છના વ્હોરા સમાજ દ્વારા મહોરમ માસની તડામાર તૈયારી શરૂ દાઉદી વ્હોરા સમાજમાં આગામી તા.૨૧ સપ્ટેમ્બર અને ગુરુવારથી મહોરમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સળંગ…
યેસુદાસે ઘણી હિન્દુ આઘ્યાત્મિક સંસ્થાઓ માટે પણ એક પૈસો લીધા વિના ગીત ગાયા છે ક્રિસ્ચિયન મુળના પાર્શ્વગાયક યેસુદાસે પહ્મનામ મંદીરમાં પૂજા અર્ચના કરવા માટે મંજુરી માગી…
દેશના ઘણા એવા મંદિરો છે જ્યા આખુ વર્ષ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે. લોકો પુજા અર્ચના કરી પોતાની અંતરઆત્માની શુધ્ધી કરતા હોય છે તો જાણીએ…
ઢસા ગામ ખાતે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત આગામી રાષ્ટ્ર કા ના આયોજન ની વિચાર ગોષ્ટિ ભારત ના ઇતિહાસ માં સૌ પ્રમ સુરત ના આગણે શહિંદ…
ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે ધાર્મિકતાની દ્રષ્ટિએ ૩૩ કરોડ દેવતાની પુજા કરવામાં આવે છે. તેવા સમયે ઘરે ભગવાન હોય કે બહાર મંદિરમાં ભગવાનને સમયે…
આપણા હિંદુ ધર્મના શાસ્ત્ર, પુરાણમાં ઘણા ઉલ્લેખ જોવા મળે છે. ભાગવત ગીતાજી, ગ‚ડપુરાણ, શ્રાદ્ધકલ્પ વગેરેમાં પણ તેનો સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે. તેના આધારે ત્યાં સુધી…
સ્વર્ગ ની અનુભૂતિ કરાવતું આ મંદિર ની ખાસ્યાત… મંદિર એક એવું સ્થળ છે જ્યાં પગ મુકતાની સાથે જ એક શાંતિ નો એહસાસ થાય છે. જાણે પોઝીટીવ…
શ્રીમદ રાજચંદ્રએ તેમના દાદાને ભેટમાં આપેલું પોતાના પગનું મોજું અને બંનેની બેઠક વ્યવસને વર્ષોથી જતન કરી ગૌરવ અનુભવે છે ઘણા લોકો ઔપચારિક રીતે પોતાના દિવગંત વડીલોના…