Dharmik News

1 10

હિન્દુ ધર્મમાં અનેક વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને અગિયારસનું વ્રત વિશેષ માનવામાં આવે છે જે દર માસમાં બે વખત આવે છે અને આ માસમાં…

1 8

હિંદુ કેલેન્ડર અનુસાર, ગંગા સપ્તમીનો તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વખતે ગંગા સપ્તમી 14 મે, મંગળવારે ઉજવવામાં આવશે. ગંગા સપ્તમીને…

t2 17

અક્ષય તૃતિયા નિમિતે આચાર્ય લોકેશજીએ વિશ્ર્વમાં  ભારત અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું: રાજયપાલ ગુરમીતસિંહ દેહરાદૂનમાં   અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી, ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને…

So this is the glory of Adinathji and Akshay Tritiya

13 મહિના ભૂખ સહન કાર્ય બાદ આદિનાથજીને પ્રથમ ભોજન અક્ષય તૃતીયાના દિવસે જ મળ્યું Dharmik News : ભારતીય સંસ્કૃતિમાં વૈશાખ શુક્લ તૃતીયાનું ખૂબ મહત્વ છે. સામાન્ય…

A special sacrifice was performed to Ramlalla on the day of Akhatrij

અખાત્રીજના દિવસે રામલલાને એક હજાર ફળનો ભોગ ચઢાવવામાં આવ્હયો હતો  Dharmik News : અક્ષય તૃતીયા નિમિત્તે રામલલાને એક હજાર વિવિધ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવ્યા હતા.…

6 3

24 વર્ષ બાદ આજે એવો સંયોગ આવ્યો કે ગુરુ અને શુક્ર શુભ સ્થિતિમાં ન હોવાને કારણે લગ્ન જેવા કાર્યો થશે નહીં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ…

5 4

કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ આજે સવારે એક સાથે ખુલ્યા: બદ્રીનાથ મંદિરમાં 12મેથી દર્શન શરૂ થશે અખાત્રીજના પાવન અવસરે આજે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે.…

4 3

બ્રાહ્મણોના આંગણે દિવાળી જેવો માહોલ શોભાયાત્રા, યજ્ઞ-હવન, બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ સેવાકીય – ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ ગુંજયો જય પરશુરામનો નાદ ભગવાન…

3

દર વર્ષે અક્ષય તૃતીયાની સાથે સાથે વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. રામાયણની કથા મુજબ સીતા સ્વયંવરમાં ભગવાન શ્રી રામના…

1

હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે. પંચાંગ અનુસાર, અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ…