પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો બીજો દિવસ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતિક્ષા કરતાં નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા…
Dharmik News
મૂળીગામે પયુષણા મહાપર્વનો પ્રારંભ થતા જૈન જૈનેતરોમા ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળે છે દેરાસરને સુશોભિત શણગાર કરી પયુષણા મહાપર્વને દિપાવવા અનોખો આનંદ ઉભરાયો છે.…
પર્યુષણ પર્વ પર કોઈ પણ કંદમૂળ વિના બનાવો પનીર મખની… ડુંગળી, આદુ અથવા લસણનો ઉપયોગ કર્યા વિના ક્રીમ અને થોડા મસાલાઓ ઉમેરી બનાવો ઘરે પનીર મખની……
ધરમપુરનાં રાજુજીએ સ્વાધ્યાયમાં વહાવી જ્ઞાનસરીતા: પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૧૩મી સુધી દરરોજ પ્રવચન શ્રેણીનું આયોજન જૈનોના અતિપાવન મનાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત…
પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રજવાડી પધરામણી: હજારો ભાવિકોએ સમવશરણ વંદનાવલી અર્પણ કરીને પ્રભુ મિલનની દિવ્યાનુભૂતિ કરતાં દ્રશ્યો સર્જાયા હજારો હજારો ભાવિકોની હૃદયધરા…
૧૩મીએ સવંત્સરી મહાપર્વ: ઉપાશ્રયોમાં પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો જૈન સમાજના અતિ પાવનકાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જૈન-જૈનેતરો આઠ દિવસ…
ભગવાન મહાવીર સ્વામીના અહિંસાનો સંદેશ લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો ગુરૃવારથી આરંભ થયો. પર્યુષણ પર્વે જૈન સમાજ દ્વારા અઠ્ઠાઈ તપ, નવાઈ તપ, માસક્ષમણ સહિતની ઉપાસના કરવામાં…
આજ રોજ સોમનાથ મહાદેવને વિવિધ ફળોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં આશરે 101 કિલ્લો ફળોથી શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.
શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ…
આજનો ઉપાય : વેપારમાં વૃદ્ધિ તમારા વ્યવસાયમાં પ્રગતિ આવે તે માટે ગોમતી ચક્ર લઈ આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો મંત્ર: ऊँ ह्रीं श्रीं क्लीं नम: ध्व:…