Dharmik News

maxresdefault 5

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો બીજો દિવસ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતિક્ષા કરતાં નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા…

IMG 20180907 WA0012 1536291537521

મૂળીગામે પયુષણા મહાપર્વનો પ્રારંભ થતા જૈન જૈનેતરોમા ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળે છે દેરાસરને સુશોભિત શણગાર કરી પયુષણા મહાપર્વને દિપાવવા અનોખો આનંદ ઉભરાયો છે.…

DSC 2626

ધરમપુરનાં રાજુજીએ સ્વાધ્યાયમાં વહાવી જ્ઞાનસરીતા: પર્યુષણ મહાપર્વ નિમિત્તે ૧૩મી સુધી દરરોજ પ્રવચન શ્રેણીનું આયોજન જૈનોના અતિપાવન મનાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ સહિત…

HPA 0565

પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રજવાડી પધરામણી: હજારો ભાવિકોએ સમવશરણ વંદનાવલી અર્પણ કરીને પ્રભુ મિલનની દિવ્યાનુભૂતિ કરતાં દ્રશ્યો સર્જાયા હજારો હજારો ભાવિકોની હૃદયધરા…

Paryushan

૧૩મીએ સવંત્સરી મહાપર્વ: ઉપાશ્રયોમાં પ્રાર્થના, પ્રવચન, પ્રતિક્રમણ, તપ-જપ સહિતના ધર્મભીના આયોજનો જૈન સમાજના અતિ પાવનકાર પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી મંગલ પ્રારંભ થયો છે. જૈન-જૈનેતરો આઠ દિવસ…

paryushan parva jain

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાનો સંદેશ લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો ગુરૃવારથી આરંભ થયો. પર્યુષણ પર્વે જૈન સમાજ દ્વારા અઠ્ઠાઈ તપ, નવાઈ તપ, માસક્ષમણ સહિતની ઉપાસના કરવામાં…

SOM 0928

આજ રોજ સોમનાથ મહાદેવને વિવિધ ફળોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં આશરે 101 કિલ્લો ફળોથી શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

Somnath

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ…