Dharmik News

7 5

તાજેતરમાં એક અખબારની પૂર્તિમાં જૈન સમાજના પર્યુષણ પર્વ પર યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર રાજયના જૈન સમાજમાં…

vlcsnap 2018 09 10 13h53m33s250

પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકનો અદ્દભુત મહોત્સવ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ધર્મોલ્લાસ સાથે ઉજવાયો પર્વાધિરાજ પર્યુષણ…

Untitled 1 17

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકંર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી: મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઇ રહ્યું છે.…

Paryushan

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ધિરજમુની મ.સા. એ વ્યાખ્યાનમાં જણાવાયું હતું કે, દાન, શીલ, તપ, ભાવની પ્રેરરણાનું  પાર્થય લઇને પધાર્યા છે. માત્ર પૈસાનું જ દાન નથી.…

1 28

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીનું વ્યાખ્યાન: તિર્થકંર મહાવીર પ્રભુના જન્મ વાંચન પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીએ આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ ચરમ…

4545 1

તા.૧૩ થી ૨૩ સુધી દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી: મહિલાઓ બાળકો માટે વિવિધ સ્પર્ધા, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો: વિવિધ સમિતિઓની ઘોષણા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,…

IMG 20180910 WA0018

ગોંડલ સંપ્રદાયના ઇન્દુબાઇ મહાસજીતી તીર્થધામમાં આજે મહાવીર જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં સવારે ભકતામર પાઠ તથા પચરંગી પાઠ, જેમાં ૧પ દાતાઓ તરફથી પ્રભાવના હતી…

Mahavir Swami

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન પર્વાધિરાજ પર્યુષણનાં પાંચમા દિને સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ…

5585

૨૩ સતિવૃંદોના સાનિઘ્યમાં ધર્મલાભ લેવા ઉમટતા ભાવિકો સ્થા.જૈન મોટા સંઘવિરાણી પૌષધશાળામાં ભવ્ય સમુહ ચાર્તુમાસ અર્થે કૃપાળુ માં સ્વામીના સુશિષ્યા એવા ત્રેવીસ સતીવૃંદો બીરાજમાન છે. જેઓના મુખેથી…

1 19

પર્યુષણ મહાપર્વ નિમિતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આત્માર્થી રાજુજીના વ્યાખ્યાનનો  લાભ લેતા અનેક ભાવિકો મોક્ષ જોઈતો હોય તો વિતરાગ પાસે જવુ જ પડે તેવું શ્રીમદ્…