Dharmik News

IMG 20180914 111350

ડુંગર દરબાર સ્થિત સામૂહિક પારણા પ્રસંગે પૂ. નમ્રમૂનિ મ.સા. ગૂરૂદેવએ દરેક તપસ્વીઓ પાસે રૂબરૂ જઈને આશિર્વાદ આપ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ૪૫ દિવસનું દર્મચક્ર તપની આરાધના કરનાર…

34808c8196dd6cd4c0cd21852ccddfb1

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી૩૬ ઉપવાસ,૩૨ ઉપવાસ ૧૦ સિધ્ધિતપ, ૫૧ ધર્મચક્ર તપ અને ૨૫થી વધારે માસક્ષમણ તપ, ૨૫૪ અઠ્ઠાઈ સાથે અનેક નાની – મોટી…

1 46

પર્યુષણ મહાપર્વ નિમિતે આત્માર્પિત રાજુજીના વ્યાખ્યાનનો લાભ લેતા ભાવિકો ભેદજ્ઞાન માટે સ્ટોપ, સ્કેન અને સ્ટેપ બેકનું સૂત્ર આત્માર્પિત રાજુજીએ પર્યુષણ મહાપર્વ નિમિતે રાજચંદ્રજી જ્ઞાનમંદિર ખાતે વ્યાખ્યાન…

3 26

પર્વાધિરાજ પર્યુષણ પર્વ પર દેરાસરોમાં બિરાજતા ભગવાનોની પ્રતિમાઓને આંગી શણગાર ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.રાજકોટની ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા મણિયાર દેરાસરમાં બિરાજતા ચિંતામણી…

1 43

પર્વાધિરાજ પર્યુષણના સવંત્સરી મહાપર્વના અંતિમ મંગલ પ્રભાતે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ડુંગર દરબાર ગુંજી ઉઠ્યો હતો પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસ સંવત્સરીના મંગલ…

Michhami-Dukkadam

જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો જ૫, તપ, અને આરાધના સાથે એકબીજાને ક્ષમા  યાચના પાઠવશે જૈનો સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી…

maxresdefault 8

પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે સ્વાદ છોડો તો શરીરને ફાયદો, વિવાદ છોડો તો સંબંધોને ફાયદો અને ચિંતા છોડો તો આત્માને ફાયદો છે. આત્માની ઓળખ અને…

1 37

આજ રોજ ડૂંગર દરબાર ખાતે રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મહારાજ સાહેબ હસ્તે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને પવિત્ર યંત્ર આપી આશીર્વાદ પાઠવી અને સરગમ કલબની પ્રવૃત્તિને…

WhatsApp Image 2018 09 11 at 4.57.39 PM

રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ પ્રસંગે ૩૦૦૦થી વધુ ભાવિકોએ પોતાના ઘરેથી મીઠાઈ-પ્રસાદ બનાવીને અર્હમના યુવાનોને અર્પણ કરી હતી અને તે પ્રસાદ…

1111

પર્વાધિરાજ પર્યુષણ પર્વના સપ્તમ મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં આત્માના નેચર પર પ્રભુની સિગ્નેચર કરવાના સઁકલ્પ સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં શુભારંભ કરાયો પર્વાધિરાજ…