Dharmik News

દરેક મનુષ્યને દરેક વખતે બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ જો ભગવાનની ભક્તિ હોય અને તમારી નીતિ સ્વચ્છ અને માનવતા ભરેલી હોય તો અસંભવ ઇચ્છા પણ…

વૃશ્ર્ચિક રાશીનો ગુરૂ મેષ, સિંહ અને ધન રાશીને આપી શકે છે અશુભ ફળ વૃશ્ચિક રાશીમા ગૂરૂ આજથી તા.૫.૧૧.૨૦૧૯ સુધી ભ્રમણ કરશે. ગુરૂ આજે રાત્રીનાં ૭.૧૮ મીનીટે વૃશ્ચિક…

1503659677 7024

ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે… આપણાં વાર, તહેવાર, ઉપવાસ માટે પૂર્વજોની દૂરંદેશીની દાદ દેવી પડે હો!…

DSC 3018

ત્રંબાના ત્રિવેણી સંગમમાં ઋષિ પાંચમનું સ્નાન કરતી મહિલાઓ આજના દિવસે સામો અને ફળાહાર કરવો ઉપવાસનો સંકલ્પ કરી બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિપંચમી તેનું…

vlcsnap 2018 09 14 10h50m31s2

પાવન સવંત્સરી પર્વની ભવ્યાતીભવ્ય ઉજવણી રાજકોટમાં કરવામાં આવી હતી જેમાં રાજકોટનાં મણીયાર દેરાસર ખાતે પણ જૈનોના પ્રતિક્રમણમાં જોડાયા હતા. ગીરીશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે…

IMG 20180914 111350

ડુંગર દરબાર સ્થિત સામૂહિક પારણા પ્રસંગે પૂ. નમ્રમૂનિ મ.સા. ગૂરૂદેવએ દરેક તપસ્વીઓ પાસે રૂબરૂ જઈને આશિર્વાદ આપ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં ૪૫ દિવસનું દર્મચક્ર તપની આરાધના કરનાર…

34808c8196dd6cd4c0cd21852ccddfb1

રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી૩૬ ઉપવાસ,૩૨ ઉપવાસ ૧૦ સિધ્ધિતપ, ૫૧ ધર્મચક્ર તપ અને ૨૫થી વધારે માસક્ષમણ તપ, ૨૫૪ અઠ્ઠાઈ સાથે અનેક નાની – મોટી…

1 46

પર્યુષણ મહાપર્વ નિમિતે આત્માર્પિત રાજુજીના વ્યાખ્યાનનો લાભ લેતા ભાવિકો ભેદજ્ઞાન માટે સ્ટોપ, સ્કેન અને સ્ટેપ બેકનું સૂત્ર આત્માર્પિત રાજુજીએ પર્યુષણ મહાપર્વ નિમિતે રાજચંદ્રજી જ્ઞાનમંદિર ખાતે વ્યાખ્યાન…

3 26

પર્વાધિરાજ પર્યુષણ પર્વ પર દેરાસરોમાં બિરાજતા ભગવાનોની પ્રતિમાઓને આંગી શણગાર ઉપરાંત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.રાજકોટની ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા મણિયાર દેરાસરમાં બિરાજતા ચિંતામણી…

1 43

પર્વાધિરાજ પર્યુષણના સવંત્સરી મહાપર્વના અંતિમ મંગલ પ્રભાતે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રીનમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ડુંગર દરબાર ગુંજી ઉઠ્યો હતો પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસ સંવત્સરીના મંગલ…