જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ “ઠાણા ઓઠાણં ” એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ…
Dharmik News
આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય…
ઘેર-ઘેર પુરાશે રંગોળી અને તુલસી કયારે મુકાશે શેરડીના સાટા: દેવ ઉઠી અગિયારસ બાદ લગ્ન પ્રસંગની મોસમ કારતક સુદ અગિયારસને સોમવારે તુલસીવિવાહ છે. ભગવાન વિષ્ણુ અષાઢ સુદ…
પૂ.નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં પત્રિકા આલોચન સાથે દિક્ષા મહોત્સવનો થયો શુભારંભ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ શરણમાં શરણાધિન બનીને સંયમની સાધના કરવા નગની રહેલા બે મુમુક્ષુ આત્માઓ…
આજના દિવસે સાંજે છ વાગ્યાને ૨૯ મિનિટે સૂર્યદેવ વૃક્ષિક રાશિમાં પ્રવેશી રહ્યાના કારણે શુભ જ અવસર કહી શકાય કારણ કે આ રાશિમાં ગુરુ મહારાજ અગાઉથી જ…
૧૫ થી ૨૫ નવે. સુધી પૂ.દિપકભાઈનો સત્સંગ: ટોકશો, પ્રશ્ર્નોતરી, નાટકો, ઓડિયો વિઝયુઅલ શો, એક્ઝિબિશન, વર્કશોપ તેમજ ઈન્ટરનેશનલ વિલેજ, વાઈફાઈ ઝોન, થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક બનશે આકર્ષણનું…
સૌરાષ્ટ્રભરમાં જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે પણ સંત શીરોમણી જલારામ બાપા જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં…
રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, મોરબી શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી: ઠેર-ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યા, રકતદાન કેમ્પ, સ્પર્ધાઓના આયોજનો: વિરપુર જલારામ મંદિર સહિત સમસ્ત ગામ…
દાહોદમાં જલારામ મંદિર પર જલારામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ઓ ઉમટી પડ્યા હતા જેમા આ જલારામ ભગવાન ની…
દિવાળીનું નાનું એવું મિનિ વેકેશન પૂર્ણ થવાની સાથે જ લાભપાંચમ નો દિવસ આવે છે જેને કારતક સુદ પાંચમ પણ કહેવાય છે. અથવા તો લાભ પાંચમ પણ…