ગુરૂનાનક પ્રકાશ ઉત્સવના નામે ઉજવાતા તહેવાર ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરના શિખ ધર્મના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેરના ગુરુદ્વારા ખાતે પણ વિશેષ…
Dharmik News
ગુરુનાનક જયંતી ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. શીખ ધર્મ માટે આ સૌથી પવિત્ર તહેવર ગણવામાં આવે છે. ગુરુનાનક જયંતિ ગુરુ નાનક ના જન્મ…
ગામે-ગામ ભવ્ય જૂલુસ રાજમાર્ગો પર ફર્યા: મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટીને એકબીજાને પાઠવી મુબારકબાદી સૌરાષ્ટ્રભરમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામે-ગામ ભવ્ય ઝુલુસ પણ…
જસદણમાં આજે સુન્ની મુસ્લિમ બિરાદરોએ અમન અને અકીદત સાથે ઉમટી ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરી પોતાના પયગંબરને ગર્વભેર યાદ કર્યા હતા. ઈસ્લામ ધર્મના સ્થાપક અને દુનિયાભરને…
“ઈદ-એ-મિલાદ “ એ મુસ્લિમ ધર્મનો મહત્વનો તહેવાર છે. આજના આ દિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી પણ કહેવામા આવે છે જેનો અરબી ભાષામાં મૂળ અર્થ હજરત મુહમ્દ સાહેબનો જન્મદિવસની ઉજવણી…
જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ “ઠાણા ઓઠાણં ” એક સ્થાનકેથી અન્ય સ્થાને વિહાર કરશે તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ…
આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય…
ઘેર-ઘેર પુરાશે રંગોળી અને તુલસી કયારે મુકાશે શેરડીના સાટા: દેવ ઉઠી અગિયારસ બાદ લગ્ન પ્રસંગની મોસમ કારતક સુદ અગિયારસને સોમવારે તુલસીવિવાહ છે. ભગવાન વિષ્ણુ અષાઢ સુદ…
પૂ.નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં પત્રિકા આલોચન સાથે દિક્ષા મહોત્સવનો થયો શુભારંભ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન ચરણ શરણમાં શરણાધિન બનીને સંયમની સાધના કરવા નગની રહેલા બે મુમુક્ષુ આત્માઓ…
આજના દિવસે સાંજે છ વાગ્યાને ૨૯ મિનિટે સૂર્યદેવ વૃક્ષિક રાશિમાં પ્રવેશી રહ્યાના કારણે શુભ જ અવસર કહી શકાય કારણ કે આ રાશિમાં ગુરુ મહારાજ અગાઉથી જ…