Dharmik News

3496750771 6c86247281 z

શ્રઘ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા બગદાણાના મહંત બજરંગદાસ બાપુની આજે પુણ્યતિથિ છે જે નીમીતે સૌરાષ્ટ્રભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. બાપા સિતારામ તરીકે જાણીતા બજરંગદાસ બાપુના…

ras 1547730846

મેષ રાશી : આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી…

rashifal 31 may 2018 1527

મેષ રાશી : તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું…

Screenshot 4 1

19 લાખ રૂપિયાની સોના-ચાંદીની વસ્તુઓ દાન કરવામાં આવી સાંઈ મંદિરમાં ભક્તોએ 11 દિવસમાં 14.54 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ દરમિયાન 22…

ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત જગતમંદિરના દર્શન ક્રમમાં ફેરફારથશે. સૂર્ય જયારે ધન અને મીન રાશીમાં હોય ત્યારે ધનુર્માસ કેક મુહૂર્તો ગણાય છે. ધનુર્માસમાં ખાસ…

દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ ધનુર્માસ દર્શનમનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. માગસર મહિનામાં સૂર્ય ધન રાશિનો રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. શ્રી…

pujya pramukh swami maharaj

ક્ષમાના મહાસાગર – પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ બાળવયથી જ એમની શાંત-ગંભીર પ્રકૃતિ સાથે ક્ષમાશીલતા અવિચ્છિન્ન અંગ રૂપે જોડાયેલી હતી. કોઈ તેમને વઢે…