હનુમાનજી સાત ચિરંજીવીમાના એક છે અને રામકથામાં કોઇપણ સ્વરુપે હાજર રહે છે ચૈત્ર સુદ પુનમને શુક્રવાર તા. ૧૯-૪-૧૯ ના દિવસે હનુમાન જયંતિ છે આ દિવસે ચિત્રા…
Dharmik News
સુપ્રસિધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મીદરે હનુમાન જયતિ ની ભવ્ય રીતે કરવામાં આવશે ઉજવણી .હનુમાન જયતિ ની ઉજવણી ને લઈ સાળંગપુર મદિર ખાતે ચાલી રહી છે તડામાર…
ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો. ત્રીસ…
પ્રસાદ ગ્રહણ કરી ભગવાનને લાડ લડાવશે: મંદિરોમાં રોશ્નીનો શણગાર: દેવસ્થાનોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટશે તો નાના-મોટા અનેક શહેરોમાં વિશાળ શોભાયાત્રાના આયોજનો: કાલે રવિવારની રજા હોય નગરજનોમાં આનંદ…
રામજી મંદિર, કોઠારિયા રોડથી સવારે ૯ વાગ્યે યાત્રા પ્રસ્થાન ડો. પ્રવિણભાઈ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા તા.૧૪ શ્રી…
શનિવારે રાત્રે રાજાબાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બીડુ હોમશે: વિશાળ સંખ્યામાં ભાવિકો લાભ લેશે ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકીક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં માં આશાપુરા…
ચોટીલાના હાઇવે તથા ડુંગર તળેટીમાં યાત્રિકો ની અવર જવર વધી ચો એટલે ચારેબાજુ અને ટીલા એટલે પર્વત…આમ ચારેબાજુ ડુંગરાઓ , પહાડો હોવાના કારણે ચોટીલા નામ પડ્યું.…
અનેક ભક્તિમય કાર્યક્રમો: મહિલાઓ દ્વારા રંગોળી બનાવાય: રાસ-ગરબાની રમઝટ હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ…
આ દિવસે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું નિર્માણ, વિક્રમ સંવતનો શુભારંભ, રામનો રાજયાભિષેક, આર્ય સમાજની સ્થાપના, નવરાત્રી પ્રારંભ, ઝુલેલાલનો જન્મદિવસ જેવા પર્વ: મહાન દેશભકત ડો.કેશવરાવ હેડગેવારનો જન્મદિવસ કાલે…
સૂર્યદેવ પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી પર પાડતા હોય સૂર્ય ઉપાસના કરવી ઉત્તમ; વણજોયું મુહૂર્ત ચૈત્રસુદ એકમે માતાજીની ઉપાસનાથી ધર્મ, કામ, અર્થ અને મોક્ષની પ્રાપ્તી થાય છે…