પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી છે.. શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર…
Dharmik News
લોકો વાહન, સોના-ચાંદીની ધૂમ ખરીદી કરશે: સત્યનારાયણની કથા, વાસ્તુ, ગૃહશાંતિ, લગ્ન માટે વણજોયું મુહૂર્ત; ખેડુતો અભિજીત મુહૂર્તમાં ખેતરખેડી ‘હળોતરા’ વિધિ કરશે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન, દર્શન,…
વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવવિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે.…
મેષ (અ.લ.ઈ) માનસિક તનાવ હળવો થવાનો છે. નાણાકીય પ્રશ્નો હલ થાય નોકરીયાત કર્મચારીઓનો સહયોગ મળે ભાગીદારી જોડાણો શકય બને શેર સટામાં લાભ રહે જુના સંબંધો ઉપયોગી…
માધવપુરના માધવરાયજીના નિજમંદિરે સૌપ્રથમ વાર મહેર સમાજ દ્વારા ભવ્ય ધ્વજા રોહણ કરવામાં આવ્યુ.તેમાં સવારે 10 કલાકે બ્રહ્મપુરી ખાતે થી કીર્તન કરતા કરતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.…
માધવપુર નજીક પાતા ગામ ખાતે સ્વં.રામાભાઈ પૂંજાભાઈ પરમાર, દેવશીભાઈ રામાભાઈ પરમાર, કરશનભાઇ રામાભાઈ પરમાર પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આજ…
શનિવારે ચૈત્ર વદ અમાસને શનિવાર આવે છે. શનિવાર, બુધવાર અને સોમવારના સાથે અમાસ તિથિ આવતા અમાસનું મહત્વ ધાર્મિક રીતે વધી જાય છે. આ વર્ષ તા. ૪…
ચૈત્ર સુદ અગિયારસ અને ૩૦મીએ જગદગુરુ શ્રીમદ્દ વલ્લભભાચાર્ય મહાપ્રભુજીનો પ૪૦મો પ્રાકટયોત્સવ જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી નું પ્રાકટય વિક્રમ સવંત ૧૫૩૫ ના ચૈત્ર વદ અગિયારસ (૧૪૭૯) ના રોજ…
માધવપુર ઘેડ ખાતે આવેલ હનુમાનજી મંદિરે આજરોજ હનુમાનજયંતી નિમિત્તે ભવ્ય અંકોટ ના દર્શન સાથે હનુમાન ચાલીસા ને ધૂન ત્યાર બાદ સાંજે ભવ્ય બટુક ભોજન નું આયોજન…
સાળંગપુરથી હનુમાન જયંતિના પાવન અવસર પર ‘કષ્ટભંજન હનુમાનજી’ મહારાજના દર્શન આજ સવારથી અબતક મીડિયાના ફેસબુક પર લાઇવ બતાવવામાં આવી રહ્યા છે, જેની સાથે પ લાખથી પણ…