Dharmik News

455b6782 5

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શુક્રવારે 69મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 11 મે, 1951ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9.46 વાગ્યે સોમનાથ મંદિરની ભવ્ય…

Shankara6

આદિજગતગુરૂ શંકરાચાર્ય જયંતીએ તેમને કોટી કોટી વંદન સાચા કર્મયોગી અને હિંદુ ધર્મના શ્રેષ્ઠ ચિંતક આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં ઇ.સ.૭૮૮માં થયો હતો. તેમની માતાનું નામ…

IMG20190508132416

નવા સુરજદેવળ મંદિરે કાઠી દરબારોની પરંપરાગત સંસ્કૃતિ અને સુર્ય કુંડ અને પ્રથમ ગાદીપતિ મહંત ભગવાનદાસ બાપુના મુળ સ્થાનકની ઝાંખી કરતા આબેહુબ દ્રશ્ય સર્જાયા પંચાળની ભૂમિ મહાભારત…

DSC 0570

ભારતીય સંસ્કૃતિમાં વર્ધમાં ચાર દિવસોને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ દિવસે તમામ શુભકાર્યો થતા હોય છે. એવો જ એક શૂકનવંતો દિવસ એટલે અખાત્રીજ આ દિવસે લોકો…

Akshay Trititya gold dh

આજે વણજોયું મૂહર્ત અખાત્રીજ છે. ત્યારે લોકો પોત પોતાની પરિસ્થિતિ મુજબ ઓછા વધુ સોનાની ખરીદી કરશે. એવું કહેવાય છે કે અક્ષયતૃતીયાએ કરવામાં આવેલ ખરીદી, દાન પૂણ્ય,…

Screenshot 2 1

પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી છે.. શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર…

akhteejc

લોકો વાહન, સોના-ચાંદીની ધૂમ ખરીદી કરશે: સત્યનારાયણની કથા, વાસ્તુ, ગૃહશાંતિ, લગ્ન માટે વણજોયું મુહૂર્ત; ખેડુતો અભિજીત મુહૂર્તમાં ખેતરખેડી ‘હળોતરા’ વિધિ કરશે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન, દર્શન,…

parshuram jayanti

વૈશાખ સુદ ત્રીજ-અખા ત્રીજના દિને, ભૂદેવોના અધિષ્ઠાતા દેવવિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ, કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામની જન્મોત્સવ છે.…

Astrology Wallpaper

મેષ (અ.લ.ઈ) માનસિક તનાવ હળવો થવાનો છે. નાણાકીય પ્રશ્નો હલ થાય નોકરીયાત કર્મચારીઓનો સહયોગ મળે ભાગીદારી જોડાણો શકય બને શેર સટામાં લાભ રહે જુના સંબંધો ઉપયોગી…

WhatsApp Image 2019 05 02 at 5.59.05 PM

માધવપુરના માધવરાયજીના નિજમંદિરે સૌપ્રથમ વાર મહેર સમાજ દ્વારા ભવ્ય ધ્વજા રોહણ કરવામાં આવ્યુ.તેમાં સવારે 10 કલાકે બ્રહ્મપુરી ખાતે થી કીર્તન કરતા કરતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.…