‘ઇદ મુબારક’ ઇદ-ઉલ-ફિત્ર (રમજાન ઇદ)ના પવિત્ર અવસરે ‘અબતક પરિવાર’સૌ મુસ્લિમ બિરાદરોને ઇદની મુબારકબાદી પાઠવે છે. રમઝાનના પવિત્ર રોઝાની પૂર્ણાંહુતી બાદ બુધવારે દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી…
Dharmik News
આજે વૈશાખ વદ અમાસ, સોમવાર અને શનિ જયંતિનો શુભ સંયોગ થયો છે. એવું કહેવાય છે કે આજે શનિ મહારાજની શ્રધ્ધાપૂર્વક ઉપાસનાથી તમામ કષ્ટો શનિદેવ દૂર કરે…
મેષ: (અ,લ,ઈ) આત્મવિશ્વાસ વાળો સમય રહે નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ વ્યવસાયમાં સ્થીરતા રાખવી ભાગીદારો સાથે ગેરસમજો ટાળવી શેર સટ્ટાથી જાળવવું સ્વાસ્થ્ય બાબત સુધારો રહે કોર્ટ કેસના…
મેષ,(અ,લ,ઈ) વ્યવસાયમાં પ્રતિકુળતા રહે નોકરીમાં સ્થીરતા રાખવી માનસિક તનાવ રહે મિલ્કતથી લાભ રહે લખાણ દસ્તાવેજોના કાર્યોમાં સાવધાની રાખવી સગાઈ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી…
વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પધરામણી જ્યાં ભગવાન સ્વામિનારાયણ ૨૬ વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહી, પરમહંસો અને હરિભકતો સાથે લીલા કરી, અનેક જીવોનો ઉદ્ધાર કર્યો…
મેષ:(અ,લ,ઈ) નોકરીમાં દલીલબાજી ટાળવી, વ્યવસાયમાં નવુ રોકાણ ન કરવું મિલ્કતના પ્રબ્લોમમાં સફળતા સ્થળાંતરની ઈચ્છા ફળે શેર સટ્ટામાં લાભાલાભ બ્લડ પ્રેસરની તકલીફથી જાળવવું કાનુની પ્રશ્નોથી દૂર રહેજો…
કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાક દિવસોથી બિમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા…
આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ ને તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી…
આચારાંગ સુત્રમાં પ્રભુ મહાવીરનો ઉપદેશ કાલે વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો સ્થાપના દિવસ જૈન દશેનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીથે ઊભું નથી કરતાં…
મેષ: (અ.લ.ઈ.) નોકરીમાં ટેન્શન રહે નવી ઓફર પણ આવે વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળે વિકાસથી લાભ શેર સટામાં જાળવવું લગ્ન ઈચ્છુકોને અનુકુળતા રહે વિદેશથી લાભ વહેવારીક કાર્યો…