Dharmik News

Screenshot 2 9

મેષ,(અ,લ,ઈ) વ્યવસાયમાં પ્રતિકુળતા રહે નોકરીમાં સ્થીરતા રાખવી માનસિક તનાવ રહે મિલ્કતથી લાભ રહે લખાણ દસ્તાવેજોના કાર્યોમાં સાવધાની રાખવી સગાઈ લગ્નના કાર્યોમાં અનુકુળતા રહે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી…

52602352 539302726556665 6053371329829142528 n 26

વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પધરામણી જ્યાં ભગવાન સ્વામિનારાયણ ૨૬ વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહી, પરમહંસો અને હરિભકતો સાથે લીલા કરી, અનેક જીવોનો ઉદ્ધાર  કર્યો…

budh

મેષ:(અ,લ,ઈ) નોકરીમાં દલીલબાજી ટાળવી, વ્યવસાયમાં નવુ રોકાણ ન કરવું મિલ્કતના પ્રબ્લોમમાં સફળતા સ્થળાંતરની ઈચ્છા ફળે શેર સટ્ટામાં લાભાલાભ બ્લડ પ્રેસરની તકલીફથી જાળવવું કાનુની પ્રશ્નોથી દૂર રહેજો…

33

કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાક દિવસોથી બિમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા…

vishnu 03

આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનીષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેકગણો મહિમા ગવાયો છે, દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ ને તથ્ય અવશ્ય રહેલું છે, એવી જ એક એકાદશી…

20190512 180138

આચારાંગ સુત્રમાં પ્રભુ મહાવીરનો ઉપદેશ કાલે વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો સ્થાપના દિવસ જૈન દશેનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીથે ઊભું નથી કરતાં…

astrology 1

મેષ: (અ.લ.ઈ.) નોકરીમાં ટેન્શન રહે નવી ઓફર પણ આવે વ્યવસાયમાં પરિવર્તનની ઈચ્છા ફળે વિકાસથી લાભ શેર સટામાં જાળવવું લગ્ન ઈચ્છુકોને અનુકુળતા રહે વિદેશથી લાભ વહેવારીક કાર્યો…

455b6782 5

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શુક્રવારે 69મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 11 મે, 1951ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9.46 વાગ્યે સોમનાથ મંદિરની ભવ્ય…

Shankara6

આદિજગતગુરૂ શંકરાચાર્ય જયંતીએ તેમને કોટી કોટી વંદન સાચા કર્મયોગી અને હિંદુ ધર્મના શ્રેષ્ઠ ચિંતક આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં ઇ.સ.૭૮૮માં થયો હતો. તેમની માતાનું નામ…

IMG20190508132416

નવા સુરજદેવળ મંદિરે કાઠી દરબારોની પરંપરાગત સંસ્કૃતિ અને સુર્ય કુંડ અને પ્રથમ ગાદીપતિ મહંત ભગવાનદાસ બાપુના મુળ સ્થાનકની ઝાંખી કરતા આબેહુબ દ્રશ્ય સર્જાયા પંચાળની ભૂમિ મહાભારત…