Dharmik News

bollywood-today-cow-mothers-and-calf-worshipers

આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય…

7-days-a-week-know-where-to-do-the-day

ભગવાનના વ્રત કરવાના અને જરૂરી કામો ક્યાં દિવસે કરવા તે અંગે અલગ અલગ દિવસો બતાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે જો તમે કોઈ કામ કરતા…

the-reason-why-most-of-the-temples-are-built-on-the-mountains-is-to-know-what-the-reason-is

પહાડો પર મંદિર બનાવવા પાછળ 1 નહીં પણ  3 કારણ છે : ઘણા દેવી દેવતાઓ ના મંદિરો પહાડો પર બનાવવામાં આવ્યા છે જેમ કે પાલીતાણા, બદ્રીનાથ,…

somnath-mahadev-made-a-hundred-million-pearls

બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવને શ્રાવણ માસમાં જયારે કૃષ્ણ પક્ષના પ્રારંભે સવાલાખ મોતીથી ભગવાન સોમેશ્ર્વરનો શૃંગાર કરાયો હતો. જે દર્શનની ઝાંખીથી ભકતો ધન્ય થયા…

the-seventh-eighth-festivities-begin-on-monday-with-the-fourth

બોળ ચોથ અને સોમવારનો સમન્વય શિવ પૂજા અને ગૌ પૂજનનો અનેરો સંગમ શ્રાવણ વદ ચોથને સોમવારના દિવસે બોળચોથ છે. બોળચોથને બહુબા ચોથ પણ કહેવાય છે. ગાયની પૂજા…

the-future-of-the-weekly-zodiac-5

મેષ (અ,લ,ઈ) મેડીકલ ક્ષેત્રના તમામ કાર્યમાં વિલંબ થવાની શકયતા રહેશે. તબીબો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે, ફાર્મસી ક્ષેત્રે કોઈ ના કોઈ વિધ્ન આવવાની સંભાવના નકારી શકાતી…

why-is-it-om-considered-as-a-mahamantra?

સનાતન ધર્મ અને ભગવાનને માનનારા તમામ દેવની ઉપાસના કરતા સમયે ગ્રંથો, પાઠો, મંત્રોચાર, ભજન અને કિર્તનો કરતા સમયે ઓમ મહામંત્રને ઘણીવાર વાંચતા કે બોલતા તમે જોયા…

the-glory-and-significance-of-the-holy-hearing-mass

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેનું મહત્વ સમજયે શ્રી શિવપુરાણના આધારે જોઇયે તો કર્ક સંક્રાન્તિ યુકત શ્રાવણ માસ ભગવાન શિવજીને પ્રિય છે. અને ભકતોને ઐશ્ર્વર્ય…

the-future-of-the-weekly-zodiac-4

મેષ (અ,લ,ઈ) પેંડીગ કાર્યો, સરકારી કાર્યો કે મુલાકાતો સફળ થવાની સંભાવના, મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા ધનલાભ. વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ તનાવવાળુ રહેવાનો વરતારો. તેમજ અમુક…

nageshwar-temple-with-the-golden-page-of-history

નાગમતીના કિનારે આવેલું નાગેશ્વર શિવમંદીર શિવાલયમાં આવેલા ઇ.સ. ૧૬૧૦ અને ૧૬૧૪ના શિલાલેખો તેમજ આજુબાજુ આવેલા પાળીઆ અને ડેરીઓ મંદિરની પ્રાચીનતા ઉજાગર કરે છે. નાગેશ્વર શિવમંદિરનો ઇતિહાસ…