અગ્નિ દેવ સ્વા: ૨ાજકોટના ૨ાજપિ૨વા૨ની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક સમા ૨ાજકોટ શહે૨નાં પેલેસ ૨ોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ દેવી માઁ આશાપુ૨ા માતાજીનાં મંદિ૨ ખાતે આસો નવ૨ાત્રિ આનંદ…
Dharmik News
ર્માં કાલરાત્રિની ઉપાસનાથી ગ્રહબાધા દુર થાય ર્માંને ગોળની બનાવેલી વાનગીનો નૈવેદ્ય ધરવો નવરાત્રીનો સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું આ સ્વરુપ રિઘ્ધિ-સિઘ્ધિ પ્રદાન કરે…
ઓખા રેલવે કોલોનીમાં આવેલ સાંઈબાબા મંદિરનાં પટાંગણમાં દર વર્ષની માફક આ વર્ષે પણ નવદુર્ગાની વિશાળ મુર્તીની સ્થાપના કરી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ…
તું કાળી ને કલ્યાણી રે માં, જયાં જોવું ત્યાં જોગમાયા… માં દુર્ગાની આરાધનાથી ધન, ઐશ્વર્ય, તંદુરસ્તી પ્રાપ્ત થાય છે: પુરાણો મુજબ આદ્યશકિત મા દુર્ગાની પૂજા દેવ,…
મેષ : અ,લ,ઈ આ સપ્તાહ મેષ રાશિ માટે આનંદ, નિજાનંદ, ખુશીઓથી ભરચક રહેશે. આ સપ્તાહ પારાવાર શાંતિનો પણ અનુભવ કરાવશે. માથા પર લાગતાં બીન જરુરી બોજાઓ …
નવરાત્રીમાં આરતીમાં શરણાઈનાં સુર અને નોબતનાં સથવારે મુકેશ મકવાણા અને હરીષભાઈ ત્રણ-ત્રણ પેઢીથી વંશપરંપરાગત ભાવમહી સુર આરાધના કરે છે શકિતની સાધના અને ઉપાસનાનાં મહાપર્વ નવરાત્રી ચાલી…
નવરાત્રીના નવ દિવસ દરમિયાન માંની પૂજા, અર્ચના આરાધના કરવામાં આવે છે. ત્યારે દુર્ગા પૂજાનું પણ ગુજરાતમાં એટલું જ મહત્વ છે. દુર્ગા પૂજા આમ તો નવ દિવસ…
તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે… સૂર્યમંડળના અધિષ્ઠાથી સ્કંદ માતાની ઉપાસના કરવાથી શરીરમાં તેજનો સંચાર થાય: મા ને કેળાનો પ્રસાદ ધરવો આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. આજે…
હે જગ જનની હે જગદંબા…. માં કુષ્માંડાની પૂજા કરવાથી પરિવારમાં ખુશહાલી, સારૂ સ્વાસ્થ્ય, યશ બળ તથા દિર્ધાયું પ્રાપ્ત થાય છે આજે નવરાત્રીનો ચોથો દિવસ છે. દેવી…
માડી તારા મંદિરીયામાં ઘંટારવ… મા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિતદાયક છે. અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને…