Dharmik News

A 6 4

સવાર-સાંજ મંદિરોમાંથી દૂરદૂર સુધી કર્ણપ્રિય ઘંટરાવ સંભળાયા કરે ત્યારે વાતાવરણ પવિત્ર અને દિવ્ય બની જાય છે. મેળામાં જતી વખતે, તહેવારોની ઉજવણી સમયે રોજબરોજ આપણે મંદિરમાં પ્રવેશી…

white kitchen 1 1537194316

દરેક ઘરમાં વાસ્તુ તે મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે. વાસ્તુ તે દરેક વસ્તુમાં અલગ હોય છે. ત્યારે ઘરનું મુખ્ય સ્થાન તે કિચન કહેવાય છે. દરેક સ્ત્રી…

A 5 3

વૈદિક કાળમાં યજ્ઞનું મહતવ ઘણું હતુ અને યજ્ઞમાં મુખ્યત્વે કુંડમાં અગ્નિને આહુતિ અપાય છે. આ અગ્નિ પણ ખરી રીતે સૂર્યનું પ્રતીક છે. અને તેમાં તલ-જવ-ઇત્યાદિ ધાન્ય…

A 3 4

ગંગા કાઠે ભગવાન પશુપતિનાથનું શ્રવણનાથ મંદિર ગોરખનાથ મંદિર છે. ઉપરાંત લલતાસે પુલની પાસે લાલ રંગનું વિશાળ મંદિર ભોલાગિરિ મંદિરને આશ્રમ છે. ભારતની પવિત્ર ગણાતી સાત નગરીઓમાં…

PM announces trust for Ram temple construction 735x389

સરકારનો નિર્ણય, જે લોકો રામ મંદિર ટ્રસ્ટને દાન કરશે તેમને આવકવેરાની છૂટ મળશે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ જન્મભૂમિ તીર્થસ્થાન માટે દાન આપનારા લોકોને હવે નાણાકીય વર્ષ…

185023 astrology 1 1

મેષ આ સપ્તાહે, પરિશ્રમી વર્ગ, કારીગર વર્ગ માટે કામકાજથી વ્યસ્ત રાખનારું તેમજ લાભદાયી નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન    આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  જુના કરજમાંથી  મુક્તિ થવાંના…

GettyImages 523468730

ગુજરાતીમાં એક કહેવાત છે કે “ધરતીનો અંતિમ છેડો ઘર”. તો જ્યારે દરેક વ્યક્તિ થોડાક દિવસો ઘરથી બહાર જતાં હોય ત્યારે કદાચ પેહલા પાંચ દિવસ તે આનંદના…

narendra modi 494107793 600x600jpg

બુઘ્ધ પૂર્ણિમાએ વડાપ્રધાને કર્યુ વર્ચ્યુઅલ સંબોધન હાલની કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતીમાં સૌ જયાં છે ત્યાં જ રહી પોતાની તથા પરિવારની રક્ષા કરી શકશે તેમ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ…

682198 buddha pixa

દરેક વ્યક્તિની જિંદગીમાં અનેક વખત દુ:ખ આવતા હોય છે. ત્યારે ઘણીવાર નિરાશાના વાદળ ઘેરાય જતા હોય છે લાગે કે હવે આ જીવનમાં કઈ કામ નથી. આવા…

WhatsApp Image 2020 05 02 at 9.12.03 PM

ગોંડલ સંઘાણી સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.કિરણબાઈ મહાસતિજી આજરોજ તા.2/5/2020 શનિવારે સાંજે નમસ્કાર મહામંત્રંના સ્મરણ સાથે કાળધમૅ પામેલ છે.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે ગોંડલ સંઘાણી સં.ના જય -…