ધર્મશાસ્ત્રમાં યજ્ઞોના પાંચ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. દેવયજ્ઞ એટલે કે હવન પિતૃયજ્ઞ એટલે માતા પિતા અને પરિવારજનોની સેવા અને સન્માન. અતિથિયજ્ઞ અતિથિઓનો આદરસત્કાર. બલિવૈશ્યદેવ ય…
Dharmik News
મહામારીને રોકવા લાદવામાં આવેલું સરકારી લોકડાઉન હટી જતાં જનજીવન થાળે પડી રહ્યું છેે. મહામારીથી રક્ષણ આપવાની પ્રાર્થના કરવા ભક્તો અધીરા હતા. દરમિયાન આજથી ધાર્મિક સ્થળોને પણ…
દેશ ‘અનલોક 1’ ના તબક્કામાં છે. જે હેઠળ સરકાર દ્વારા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં પણ રૂપાણી સરકારે છૂટછાટ વધારી છે. આ હેઠળ હવે…
રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ કરી. મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખુલ્લા મુકાશે. જ્યારે આ માટેની ગાઈડલાઈન…
મેષ અગ્નિ તત્વ જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ, કોલસો, ત્થા અન્ય ઈંઘણ કે અન્ય જવલનશીલ( પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ઔદ્યોગિક…
આજે રાત્રિના સવા અગિયાર કલાક પછી સમગ્ર ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો પ્રદેશોમાં છાયા ચંદ્રગ્રહણનો અદ્ભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં નરી આંખે આકાશમાં ૦૩ કલાક,…
અક્ષર ચોવીસ પરમ પુનિતા ઇનમે બસે ગાયત્રી માતા અઢાર શાસ્ત્રોમાં મીમાસા શાસ્ત્ર શ્રેષ્ઠ તેના કરતા તર્કશાસ્ત્ર છે. તર્કશાસ્ત્રથી પુરાણો શ્રેષ્ઠ છે. પુરાણોથી ધર્મશાસ્ત્રો શ્રેષ્ઠ છે, તેના…
હિન્દુ ધાર્મિક શાસ્ત્ર મુજબ ગ્રહણ પછી દાનનું વિશેષ મહત્વ હોવાનું માનવામાં આવે છે. આવનારી 5 જૂને ચંદ્રગ્રહણ છે જેનાથી જ્યોતિષ શાસ્ત્ર અને રાશીવિજ્ઞાનના ફાયદાઓ તમારા સમૃદ્ધિના…
હિન્દુપંચાગમાં બાર માસમાં આવતી વિવિધ અગિયારસ પૈકી મહત્વની અને કઠોર ગણાતી જેઠ સુદ અગીયારસ છે. જેને ભીમ અગિયારસ એટલે નિર્જળા એદાદશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક…
હિન્દૂ ધર્મમાં અજવાળી એકાદશીનું વિશેષ મહત્વ: ઊંચા ભાવે પણ લોકો કાલે કેરીની અચૂક ખરીદી કરશે: બહેન દીકરીઓને ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પિયર તેડાવવાનો રિવાજ જેઠ સુદ…